શોધખોળ કરો
ઊંઝામાં પોતાની ટિકિટ કપાતા નારાયણ પટેલે કોના માટે કરી ટિકિટની માંગ? કોને લખ્યો પત્ર?
1/5

ઊંઝાથી ભાજપના ધારાસભ્ય નારાયણ લલ્લુભાઈ પટેલે અમિત શાહની મુલાકાત કરી હતી અને પોતના કપાતી ટિકિટની બાજી સંભાળતાં અમિત શાહને પોતાના નજીકના લોકોને ટિકીટ મળે તે માટે મોટી ગેમ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
2/5

અમદાવાદઃ આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 74 વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ ન આપવાનું વલણ અપનાવાયું છે, જેને કારણે કેટલાય વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ રહી છે. ઊંઝાના ધારાસભ્ય નારાયણ લલ્લુભાઈ પટેલ પણ આમાના એક ધારાસભ્ય છે. તેમની ટિકિટ કપાય છે, ત્યારે તેમણે અમિત શાહને પત્ર લખીને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી છે.
Published at : 10 Nov 2017 04:20 PM (IST)
View More























