શોધખોળ કરો
નવરાત્રિમાં રાતે 12 વાગ્યા પછી લાઉડ સ્પિકર વગાડશો તો પોલીસ શું કરશે? જાણો વિગત
1/5

જે પ્રમાણે ગરબા સ્થળના આયોજકો પાસે યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા નહીં હોય અને વાહનો ગરબા સ્થળની બહાર જાહેર રોડ પર પાર્ક કરવામાં આવશે તો ટો કરી લેવામાં આવશે. એટલું જ નહીં રાત્રે 11 વાગ્યા બાદ ટો કરાયેલા વાહનો બીજા દિવસે જ પરત આપવામાં આવશે. આ વખતે ટ્રાફિક પોલીસે ટો કરેલા વાહનો રાખવા માટે સાત સ્થળોની વ્યવસ્થા કરી છે.
2/5

અમદાવાદ પોલીસ કમિશ્નર તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે આ વખતે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરના ઉપયોગના નિયમનું ફરજિયાત પાલન કરાવવામાં આવશે. આવું નહીં કરનાર પાર્ટી પ્લોટના માલિકોની ધરપકડ કરવામાં આવશે. તેમજ તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે.
Published at : 10 Oct 2018 09:57 AM (IST)
View More





















