શોધખોળ કરો
પાટીદારોને પછાત ગણીને અનામત આપી શકાય કે નહીં ? પછાત વર્ગ પંચે શું આપ્યો હતો અહેવાલ ?
1/6

જો કે, કેટલાક સમુદાયોને તેમની કામગીરી અથવા આવકના ધોરણોના આધારે પછાત તરીકે વર્ગીકૃત કરવા સામે બંધારણમાં કોઈ બાદ્ય ન હોવાનું પણ એનસીબીસીએ ઉમેર્યું હતું. પણ માત્ર આર્થિક માપદંડના આધારે આ પ્રકારે વર્ગીકરણ ન કરી શકાય એવું સ્પષ્ટપણે આ રિપોર્ટમાં જણાવાયું છે.
2/6

મહત્વનું છે કે, એનસીબીસીના રિપોર્ટમાં કહેવાયું હતું કે, સમાજના પછાત વર્ગો સિવાયના એવો ભાગ કે જે અન્ય આર્થિક પછાત ગણાય છે, જેને સરકારી અનામત યોજનાનો લાભ મળતો નથી. તેમને લાભ આપવા માટે 10 ટકા ઈબીસી અનામત લાવવું એ ગેરબંધારણીય છે.
Published at : 12 Nov 2017 03:35 PM (IST)
View More





















