શોધખોળ કરો

તમારી પુત્રી અનાર કે પુત્ર જયેશ પટેલને ટિકિટ અપાવશો? આનંદીબેન પટેલે શું આપ્યો જવાબ?

1/6
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. જ્યારે અન્ય નેતાઓ પણ ગુજરાતમાં પ્રચારે લાગી ગયા છે. ભૂતપૂર્વ સીએમ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને ભાજપમાંથી ટીકિટ આપવાની છે તેવી છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. જ્યારે અન્ય નેતાઓ પણ ગુજરાતમાં પ્રચારે લાગી ગયા છે. ભૂતપૂર્વ સીએમ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને ભાજપમાંથી ટીકિટ આપવાની છે તેવી છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચા ચાલી રહી છે.
2/6
ત્યારબાદ એવો પ્રશ્ન પૂછાયો કે ભાજપ એકબાજુ મહિલા સશક્તિકરણની વાતો કરી રહ્યાં છો તો તમારે અધવચ્ચેથી રાજીનામું આપવાની શા માટે ફરજ પડી? જેના જવાબમાં આનંદીબહેને કહ્યું કે, ભાજપ જ સૌથી વધુ મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં લઈ જાય છે. મને જેટલો સમય મળ્યો એટલો વખત કામ કર્યું છે.
ત્યારબાદ એવો પ્રશ્ન પૂછાયો કે ભાજપ એકબાજુ મહિલા સશક્તિકરણની વાતો કરી રહ્યાં છો તો તમારે અધવચ્ચેથી રાજીનામું આપવાની શા માટે ફરજ પડી? જેના જવાબમાં આનંદીબહેને કહ્યું કે, ભાજપ જ સૌથી વધુ મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં લઈ જાય છે. મને જેટલો સમય મળ્યો એટલો વખત કામ કર્યું છે.
3/6
આ જવાબ સામે પત્રકારે દલીલ કરી કે આનંદીબહેન પ્રશ્ન પૂછવાની અમારી ફરજ છે અને ભલે જાહેર જીવનમાં હોઈ તમારે ચોક્કસ જવાબ આપવો જોઈએ. આમ છતાં આનંદીબહેને જવાબ આપવાને બદલે પત્રકારોને કહ્યું કે, તમારી બીજી પણ ઘણી ફરજ છે તેને પૂરી કરો.
આ જવાબ સામે પત્રકારે દલીલ કરી કે આનંદીબહેન પ્રશ્ન પૂછવાની અમારી ફરજ છે અને ભલે જાહેર જીવનમાં હોઈ તમારે ચોક્કસ જવાબ આપવો જોઈએ. આમ છતાં આનંદીબહેને જવાબ આપવાને બદલે પત્રકારોને કહ્યું કે, તમારી બીજી પણ ઘણી ફરજ છે તેને પૂરી કરો.
4/6
ભાજપ દ્વારા ગૌરવ યાત્રા વિશે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપના આગેવાનો હાજરી આપી હતી જ્યારે આનંદીબેન પટેલે પણ હાજરી આપી હતી. આનંદીબેન પટેલે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી હતી જેમાં તેમણે અમિત શાહના નામનો ઉલ્લેખ પણ નહતો કર્યો. જ્યારે તેમણે ભાજપના કાર્યકરોની માઈક્રોપ્લાનીંગની વાતો કરી હતી, તેવું જાણવા મળ્યું હતું.
ભાજપ દ્વારા ગૌરવ યાત્રા વિશે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપના આગેવાનો હાજરી આપી હતી જ્યારે આનંદીબેન પટેલે પણ હાજરી આપી હતી. આનંદીબેન પટેલે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી હતી જેમાં તેમણે અમિત શાહના નામનો ઉલ્લેખ પણ નહતો કર્યો. જ્યારે તેમણે ભાજપના કાર્યકરોની માઈક્રોપ્લાનીંગની વાતો કરી હતી, તેવું જાણવા મળ્યું હતું.
5/6
ભાજપ દ્વારા ગૌરવ યાત્રા વિશે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપના આગેવાનો હાજરી આપી હતી જ્યારે આનંદીબેન પટેલે પણ હાજરી આપી હતી. આનંદીબેન પટેલે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી હતી જેમાં તેમણે અમિત શાહના નામનો ઉલ્લેખ પણ નહતો કર્યો. જ્યારે તેમણે ભાજપના કાર્યકરોની માઈક્રોપ્લાનીંગની વાતો કરી હતી, તેવું જાણવા મળ્યું હતું.
ભાજપ દ્વારા ગૌરવ યાત્રા વિશે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપના આગેવાનો હાજરી આપી હતી જ્યારે આનંદીબેન પટેલે પણ હાજરી આપી હતી. આનંદીબેન પટેલે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી હતી જેમાં તેમણે અમિત શાહના નામનો ઉલ્લેખ પણ નહતો કર્યો. જ્યારે તેમણે ભાજપના કાર્યકરોની માઈક્રોપ્લાનીંગની વાતો કરી હતી, તેવું જાણવા મળ્યું હતું.
6/6
મંગળવારે એસ.જી હાઈવે પરનાં મીડિયા સેન્ટરમાં પત્રકારોએ આનંદીબેન પટેલને ઘણાં સવાલો કર્યા હતા જોકે અમુક સવાલો પૂછતાં તેઓ અકળાઈ ગયા હતાં. આ સવાલોનો આનંદીબેને જવાબ આપ્યા નહોતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા નારણપુરાની લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતાં જ્યારે આનંદીબેન પટેલે પણ ઘાટલોડિયામાં ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
મંગળવારે એસ.જી હાઈવે પરનાં મીડિયા સેન્ટરમાં પત્રકારોએ આનંદીબેન પટેલને ઘણાં સવાલો કર્યા હતા જોકે અમુક સવાલો પૂછતાં તેઓ અકળાઈ ગયા હતાં. આ સવાલોનો આનંદીબેને જવાબ આપ્યા નહોતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા નારણપુરાની લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતાં જ્યારે આનંદીબેન પટેલે પણ ઘાટલોડિયામાં ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget