શોધખોળ કરો

આણંદ: હાઈવે પર દર્શન કરીને પરત ફરી રહેલ કારને અકસ્માત, ઘટનાસ્થળે જ 6નાં મોત

1/10
2/10
3/10
4/10
5/10
6/10
અમદાવાદ વડોદરા ને.હા 8 પર આવેલ અડાસ પાસે ડમ્પર કાર વચ્ચે અકસ્માત સર્જાતા 6નાં મોત નિપજ્યાં હતાં. ત્યારે નવી નક્કોર કારની એર બેગ ખુલી ગઇ હતી. તેમ છતાં ડમ્પરની ભારે ટક્કરને કારણે કારનો ભુક્કો બોલાઇ જતાં એર બેગ પણ કામ આવી ન હતી. આખરે એરબેગના ફુરચેકુરચા નીકળી હતાં.
અમદાવાદ વડોદરા ને.હા 8 પર આવેલ અડાસ પાસે ડમ્પર કાર વચ્ચે અકસ્માત સર્જાતા 6નાં મોત નિપજ્યાં હતાં. ત્યારે નવી નક્કોર કારની એર બેગ ખુલી ગઇ હતી. તેમ છતાં ડમ્પરની ભારે ટક્કરને કારણે કારનો ભુક્કો બોલાઇ જતાં એર બેગ પણ કામ આવી ન હતી. આખરે એરબેગના ફુરચેકુરચા નીકળી હતાં.
7/10
ત્યારે ઝાડેશ્વરના પરિવારની કારને અડફેટમાં લેતાં કારનો ભુક્કો બોલી ગયો હતો. જેથી કારમાં બેઠેલ બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકને ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે વાસદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
ત્યારે ઝાડેશ્વરના પરિવારની કારને અડફેટમાં લેતાં કારનો ભુક્કો બોલી ગયો હતો. જેથી કારમાં બેઠેલ બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકને ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે વાસદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
8/10
કાર બપોરે અઢી વાગ્યાના અરસામાં અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે 8 પર આવેલ અડાસ ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે વહેરાખાડીથી રેતી ભરેલ ડમ્પર ચાલક રામપુરા થઈને અડાસ હાઇવે પર રોગ સાઈડે પસાર થઇ રહ્યો હતો.
કાર બપોરે અઢી વાગ્યાના અરસામાં અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે 8 પર આવેલ અડાસ ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે વહેરાખાડીથી રેતી ભરેલ ડમ્પર ચાલક રામપુરા થઈને અડાસ હાઇવે પર રોગ સાઈડે પસાર થઇ રહ્યો હતો.
9/10
ભરૂચ ખાતે રહેતા નટવરભાઇ ધનજીભાઇ પટેલ અને ઝાડેશ્વર ખાતે રહેતા વિધીબેન પટેલનો પરિવાર સંબંધીઓ સાથે નવી કાર લઈને ગણપતપુરા ગણેશજીના દર્શને વહેલી સવારે નીકળ્યા હતાં. દર્શન કરીને બપોરે ગણપતપુરાથી ઘરે પાછા જવા નીકળ્યા હતાં.
ભરૂચ ખાતે રહેતા નટવરભાઇ ધનજીભાઇ પટેલ અને ઝાડેશ્વર ખાતે રહેતા વિધીબેન પટેલનો પરિવાર સંબંધીઓ સાથે નવી કાર લઈને ગણપતપુરા ગણેશજીના દર્શને વહેલી સવારે નીકળ્યા હતાં. દર્શન કરીને બપોરે ગણપતપુરાથી ઘરે પાછા જવા નીકળ્યા હતાં.
10/10
આણંદઃ ભરૂચના ઝાડેશ્વરના પટેલ પરિવાર સંબંધી સાથે ગણપતપુરા દર્શને ગયા હતાં. દર્શન કરીને કાર લઈને પરત ફરતી વખતે અમદાવાદ-વડોદરા ને.હા 8 પર અડાસ પેટ્રોલપંપ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. રેતી ભરીને આવેલા ડમ્પર ચાલકે 6 કિ.મીનું અંતર બચાવવા માટે રોગસાઈડે આવીને કારને અડફેટમાં લીધી હતી. જેમાં કારમાં સવાર તમામ 6 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. આ બનાવના પગલે ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આણંદઃ ભરૂચના ઝાડેશ્વરના પટેલ પરિવાર સંબંધી સાથે ગણપતપુરા દર્શને ગયા હતાં. દર્શન કરીને કાર લઈને પરત ફરતી વખતે અમદાવાદ-વડોદરા ને.હા 8 પર અડાસ પેટ્રોલપંપ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. રેતી ભરીને આવેલા ડમ્પર ચાલકે 6 કિ.મીનું અંતર બચાવવા માટે રોગસાઈડે આવીને કારને અડફેટમાં લીધી હતી. જેમાં કારમાં સવાર તમામ 6 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. આ બનાવના પગલે ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget