શોધખોળ કરો

Chaitra Purnima 2025: હનુમાન જયંતી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ,આ સમયે કરેલું પૂજન બનશે ફળદાયી

Chaitra Purnima 2025: પૂર્ણિમા એ હિંદુ ધર્મમાં એક તહેવાર છે, ખાસ કરીને ચૈત્ર પૂર્ણિમા હનુમાનજીના ભક્તો માટે ખૂબ મહત્વ ધરાવે છે. આ દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે હનુમાન જયંતિ પર દુર્લભ સંયોગ સર્જાયો છે.

Chaitra Purnima 2025: એક વર્ષમાં 12 પૂર્ણિમા હોય છે પરંતુ ચૈત્ર મહિનામાં આવતી પૂર્ણિમા હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે ઉત્સાહનો તહેવાર છે કારણ કે આ દિવસે કેસરીનંદન અને માતા અંજનીના પુત્ર સંકટમોચન હનુમાનનો જન્મ થયો હતો. ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 2025માં ક્યારે ઉજવાશે ચૈત્ર પૂર્ણિમા, જાણો અહીં પૂજા મુહૂર્ત.

 ચૈત્ર પૂર્ણિમા 2025 ક્યારે ?

 ચૈત્ર પૂર્ણિમા 12 એપ્રિલ 2025 ને શનિવારે ઉજવવામાં આવશે. આ વખતે શનિવારનો સંયોગ હનુમાન જયંતિ પર બની રહ્યો છે જે ખૂબ જ દુર્લભ અને લાભકારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો ચૈત્ર પૂર્ણિમાના દિવસે રામચરિતમાનસ અને સુંદરકાંડનો પાઠ કરે છે તેમના ઘરમાં હનુમાનજીનો વાસ હોય છે. બધી તકલીફો દૂર થાય

ચૈત્ર પૂર્ણિમા 2025 મુહૂર્ત

ચૈત્ર પૂર્ણિમા 12 એપ્રિલ, 2025 ના રોજ સવારે 3:21 વાગ્યે શરૂ થશે અને 13 એપ્રિલ, 2025 ના રોજ સવારે 5:51 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે સ્નાન અને દાન ઉપરાંત સત્યનારાયણ પૂજા, હનુમાનજીની પૂજા, ચંદ્રને જળ અર્પણ અને લક્ષ્મીજીની પૂજાનું વિશેષ મહત્વ છે.

  • પૂર્ણિમા નાહવાનો સમય - સવારે 4.29 થી 5.14
  • સત્યનારાયણ પૂજા- સવારે 7.35 થી 9.10
  • ચંદ્રોદયનો સમય - સાંજે 6:18

આ આખો દિવસ હનુમાનજીની પૂજા માટે શુભ છે. જો કે બજરંગબલીની પૂજા સવારે કે સાંજે કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હનુમાનજીનો જન્મ સૂર્યોદયના સમયે થયો હતો. હનુમાન જયંતિના દિવસે સવારે મંદિરોમાં બ્રહ્મમુહૂર્ત દરમિયાન આધ્યાત્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમો સૂર્યોદય સાથે સમાપ્ત થાય છે.

આ કામ હનુમાન જયંતિના દિવસે કરો

હનુમાનજીના ભક્તોએ હનુમાન જયંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન અને ધ્યાન કર્યા પછી લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. આ પછી વિધિ-વિધાન પ્રમાણે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવો. લાલ ફૂલ, ફળ, મીઠાઈ વગેરે પણ ચઢાવો.

હનુમાનજીના મંત્રોનો જાપ કરવો

હનુમાન જયંતિના દિવસે એકાંત સ્થાન પર બેસીને નીચે આપેલા હનુમાનજીના મંત્રોનો જાપ કરવાથી તમને માનસિક શાંતિ મળે છે અને તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

  • ॐ हं हनुमते नमः:।
  • ॐ नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा:।
  • ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय:।

આ સાથે તમે રામ નામનો જાપ પણ કરી શકો છો. રામજીનું નામ લેવાથી તમને હનુમાનજીની કૃપા મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
Embed widget