શોધખોળ કરો

Chaitra Purnima 2025: હનુમાન જયંતી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ,આ સમયે કરેલું પૂજન બનશે ફળદાયી

Chaitra Purnima 2025: પૂર્ણિમા એ હિંદુ ધર્મમાં એક તહેવાર છે, ખાસ કરીને ચૈત્ર પૂર્ણિમા હનુમાનજીના ભક્તો માટે ખૂબ મહત્વ ધરાવે છે. આ દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે હનુમાન જયંતિ પર દુર્લભ સંયોગ સર્જાયો છે.

Chaitra Purnima 2025: એક વર્ષમાં 12 પૂર્ણિમા હોય છે પરંતુ ચૈત્ર મહિનામાં આવતી પૂર્ણિમા હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે ઉત્સાહનો તહેવાર છે કારણ કે આ દિવસે કેસરીનંદન અને માતા અંજનીના પુત્ર સંકટમોચન હનુમાનનો જન્મ થયો હતો. ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 2025માં ક્યારે ઉજવાશે ચૈત્ર પૂર્ણિમા, જાણો અહીં પૂજા મુહૂર્ત.

 ચૈત્ર પૂર્ણિમા 2025 ક્યારે ?

 ચૈત્ર પૂર્ણિમા 12 એપ્રિલ 2025 ને શનિવારે ઉજવવામાં આવશે. આ વખતે શનિવારનો સંયોગ હનુમાન જયંતિ પર બની રહ્યો છે જે ખૂબ જ દુર્લભ અને લાભકારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો ચૈત્ર પૂર્ણિમાના દિવસે રામચરિતમાનસ અને સુંદરકાંડનો પાઠ કરે છે તેમના ઘરમાં હનુમાનજીનો વાસ હોય છે. બધી તકલીફો દૂર થાય

ચૈત્ર પૂર્ણિમા 2025 મુહૂર્ત

ચૈત્ર પૂર્ણિમા 12 એપ્રિલ, 2025 ના રોજ સવારે 3:21 વાગ્યે શરૂ થશે અને 13 એપ્રિલ, 2025 ના રોજ સવારે 5:51 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે સ્નાન અને દાન ઉપરાંત સત્યનારાયણ પૂજા, હનુમાનજીની પૂજા, ચંદ્રને જળ અર્પણ અને લક્ષ્મીજીની પૂજાનું વિશેષ મહત્વ છે.

  • પૂર્ણિમા નાહવાનો સમય - સવારે 4.29 થી 5.14
  • સત્યનારાયણ પૂજા- સવારે 7.35 થી 9.10
  • ચંદ્રોદયનો સમય - સાંજે 6:18

આ આખો દિવસ હનુમાનજીની પૂજા માટે શુભ છે. જો કે બજરંગબલીની પૂજા સવારે કે સાંજે કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હનુમાનજીનો જન્મ સૂર્યોદયના સમયે થયો હતો. હનુમાન જયંતિના દિવસે સવારે મંદિરોમાં બ્રહ્મમુહૂર્ત દરમિયાન આધ્યાત્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમો સૂર્યોદય સાથે સમાપ્ત થાય છે.

આ કામ હનુમાન જયંતિના દિવસે કરો

હનુમાનજીના ભક્તોએ હનુમાન જયંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન અને ધ્યાન કર્યા પછી લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. આ પછી વિધિ-વિધાન પ્રમાણે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવો. લાલ ફૂલ, ફળ, મીઠાઈ વગેરે પણ ચઢાવો.

હનુમાનજીના મંત્રોનો જાપ કરવો

હનુમાન જયંતિના દિવસે એકાંત સ્થાન પર બેસીને નીચે આપેલા હનુમાનજીના મંત્રોનો જાપ કરવાથી તમને માનસિક શાંતિ મળે છે અને તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

  • ॐ हं हनुमते नमः:।
  • ॐ नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा:।
  • ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय:।

આ સાથે તમે રામ નામનો જાપ પણ કરી શકો છો. રામજીનું નામ લેવાથી તમને હનુમાનજીની કૃપા મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર
Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
Embed widget