શોધખોળ કરો

Vastu Tips:ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ ન બનાવો આ વસ્તુ, મુશ્કેલીથી ઘેરાઇ જશે પરિવાર

Vastu For Home: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક દિશામાં કોઈ પણ વસ્તુ ખૂબ જ સમજી-વિચારીને રાખવી જોઈએ. વાસ્તુના આ નિયમોનું પાલન ન કરવાથી ગંભીર પરિણામો આવે છે.

Vastu Tips For South West Direction: વાસ્તુશાસ્ત્રમાં ઉર્જા અને દિશાનું વિશેષ મહત્વ છે. આ પ્રમાણે ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ અને દરેક દિશાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક દિશામાંથી સકારાત્મક અને નકારાત્મક ઉર્જા બહાર આવે છે જે ઘરમાં રહેતા સભ્યોને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘરની કઈ દિશામાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ દિશામાં ન કરવી જોઈએ.

વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં અમુક વસ્તુઓ બનાવવાથી ખરાબ અસર થાય છે. વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ-પશ્ચિમ દિશાને રાહુ-કેતુની દિશા માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિશામાં રાખવામાં આવેલી વસ્તુઓ જીવન પર નકારાત્મક અસર કરે છે. આવો જાણીએ કઈ કઈ વસ્તુઓ આ દિશામાં ન કરવી જોઈએ.

દક્ષિણ પશ્ચિમ દિશામાં  ન રાખો આ વસ્તુ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં મંદિર કે પૂજા ઘર ન હોવું જોઈએ. આ દિશામાં પૂજા ઘર બિલકુલ ન બનાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશામાં સ્થાપિત દેવી-દેવતાઓની પૂજા કરવાથી કોઈ ફળ નથી મળતું. આ દિશામાં મન એકાગ્ર નથી થતું જેના કારણે પૂજા કરવામાં મુશ્કેલી આવે છે.

બાળકોનો અભ્યાસ ખંડ આ દિશામાં ન બનાવવો જોઈએ. આ દિશામાં મન એકાગ્ર નથી રહેતું અને મન હંમેશા ભટકતું રહે છે. આ દિશામાં ભણવાથી બાળકોને કંઈ યાદ રહેતું નથી. તેથી સ્ટડી રૂમ આ દિશામાં ન હોવો જોઈએ.

ગેસ્ટ રૂમ પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવો જોઈએ. વાસ્તુ અનુસાર રાહુ અને કેતુની દિનદશાને કારણે આ દિશામાં રહેનાર વ્યક્તિના મન અને વર્તનમાં અચાનક પરિવર્તન આવે છે. તેથી, આ દિશામાં ગેસ્ટ રૂમ બનાવવાનું ટાળવું જોઈએ.

ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભૂગર્ભ પાણીની ટાંકી ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં વાસ્તુ દોષ વધી શકે છે. આ દિશામાં સકારાત્મક ઉર્જા સંતુલિત રહે તે માટે આ દિશામાં ઉપરની તરફ ટાંકી બનાવો.

વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્યારેય શૌચાલય ન બનાવવું જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે જેના કારણે ઘરમાં રહેતા લોકોની પ્રગતિ પર ખરાબ અસર પડે છે અને ઘરમાં હંમેશા બીમાર રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
Embed widget