શોધખોળ કરો

Vastu Tips: કયારેય ખાલી નહિ થાય ઘરની તિજોરી, બસ આ એક વાસ્તુ ઉપાય નિયમત કરો

વાસ્તુ શાસ્ત્રમાં તિજોરીની યોગ્ય દિશા દર્શાવવામા આવી છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, ઘરની તિજોરી દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. તમારા લોકરને એવી રીતે રાખો કે તેનો દરવાજો ઉત્તર તરફ ખુલે

Vastu Tips:  દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની તિજોરી ક્યારેય ખાલી ન થાય એટલે કે તેને ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો ન કરવો પડે. આવી સ્થિતિમાં, જો  વાસ્તુ  સંબંધિત કેટલાક ઉપાયો અજમાવો છો, તો તમને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. ચાલો જાણીએ વાસ્તુ ઉપાયો

વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેનાથી વ્યક્તિની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ નાની-નાની વસ્તુઓને પોતાના ખિસ્સામાં રાખવાથી વ્યક્તિને ઘણા ફાયદા થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરમાં તિજોરી રાખવા માટે યોગ્ય જગ્યા કઈ હોવી જોઈએ.

આ દિશામાં તિજોરી રાખ

વાસ્તુ શાસ્ત્રમાં તિજોરીની યોગ્ય દિશા દર્શાવવામા આવી છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, ઘરની તિજોરી દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. તમારા લોકરને એવી રીતે રાખો કે તેનો દરવાજો ઉત્તર તરફ ખુલે.  

આ બાબતો ધ્યાનમાં રાખો

તમે તમારી તિજોરીમાં ભગવાન જીની મૂર્તિ પણ સ્થાપિત કરી શકો છો. આમ કરવાથી વ્યક્તિની તિજોરી ક્યારેય ખાલી રહેતી નથી. પરંતુ તેની સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે નિયમિત રીતે ભગવાનની મૂર્તિને તિજોરીમાંથી કાઢીને તેને સાફ કરો અને તેની નિયમિત પૂજા કરો. તો જ તમે તેનો લાભ મેળવી શકશો.

આ વસ્તુઓને તિજોરીમાં રાખો

દેવી-દેવતાઓની મૂર્તિઓની સાથે-સાથે અન્ય કેટલીક વસ્તુઓને તિજોરીમાં રાખવી પણ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં સોપારીનો ખાસ કરીને ધાર્મિક વિધિઓમાં ઉપયોગ કરવામાં આવે છે. પૂજાની સંપૂર્ણ અને અખંડ સોપારી ગૌરી-ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પૂજા પછી તે સોપારીને તિજોરીમાં રાખી શકાય છે. આ ઉપાય  પૈસા કમાવવાનો માર્ગ મોકળો કરે છે.                                                                

કરો આ વાસ્તુ ઉપાયો

વાસ્તુ અનુસાર તમારી તિજોરી અંદરથી લાલ રંગની હોવી જોઈએ. જ્વેલરી વગેરે રાખવા માટે પીળા રંગના બોક્સનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિ ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget