શોધખોળ કરો

Vinayaki Ganesh Chaturthi: બેહદ ખાસ છે અષાઢની વિનાયક ચતુર્થી, આ ઉપાય કરવાથી નોકરીની શોધ થશે પૂર્ણ

વિનાયક ચતુર્થી વરદ વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે બપોર પછી ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવેસે કેટલાક ખાસ ઉપાય કરવાથી નોકરીની શોધ પૂર્ણ થાય છે અને સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે.

Vinayaki Ganesh Chaturthi: ભગવાન  ગણેશની ઉપાસના સુખ અને સૌભાગ્ય વગેરે પ્રદાન કરે છે. દર મહિનાના શુક્લ પક્ષમાં આવતી ચતુર્થી અલગ-અલગ નામે ઓળખાય છે. અષાઢ પક્ષને વિનાયકી ચતુર્થી વ્રત કહેવામાં આવે છે.. વિનાયક ચતુર્થી વરદ વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે બપોર પછી ગણેશની પૂજા કરવામાં આવે છે.

વિનાયક ચતુર્થીના દિવસે શ્રી ગણેશની પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, ઐશ્વર્ય, આર્થિક સમૃદ્ધિ તેમજ જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. બપોરે ગણેશજીની પૂજા કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી પોતે  ભોજન કરવું જોઈએ. આ દિવસે ઉપવાસ અને ગણેશજીની પૂજા કરવાથી ધન, ધાન્ય અને સ્વાસ્થ્ય અને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

આ વખતે અષાઢ મહિનામાં વિનાયક ચતુર્થી ખૂબ જ ખાસ છે, આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકો આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી અનેકગણું પરિણામ મળશે. આવો જાણીએ અષાઢ વિનાયક ચતુર્થીના વ્રતના શુભ યોગ અને ઉપાયો.

અષાડા વિનાયક ચતુર્થીના ઉપાય

નોકરી મેળવવા માટે - ગણેશ ચતુર્થીના દિવસે રોજગારની શોધમાં લાગેલા લોકોએ ઓમ શ્રી ગણ સૌભ્યાય ગણપતયે વરદ સર્વજનમ વશમનાય સ્વાહાનો 21 વાર જાપ કરવો જોઈએ. દર વખતે મંત્રના અંતે ગણેશજીને એક-એક દુર્વા અર્પણ કરતા રહો. એવું માનવામાં આવે છે કે તમને ચોક્કસ સફળતા મળશે.

વિદ્યાર્થીઓની કારકિર્દીમાં ઉન્નતિ - જો તમે અભ્યાસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત ન કરી શકતા હોવ અથવા સખત મહેનત કર્યા પછી પણ તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા ન મળી રહી હોય તો અષાઢ વિનાયક ચતુર્થીના દિવસે ઓમ વિનાયકાય નમઃ મંત્રનો જાપ કરતા ગણપતિને આંકડાના પાન અર્પણ કરો અને તમારી ઈચ્છા કહો. . કરિયરમાં કોઈમાં આવતી  અડચણ દૂર થશે.

રાહુ-કેતુથી બચવા માટેઃ- જેમની કુંડળીમાં રાહુ, કેતુ અને શનિની અશુભ અસર હોય તેમણે વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી 11 વાર ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિના દુ:ખનો અંત આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Embed widget