શોધખોળ કરો

Chaitr Navratri 2022: ચૈત્ર નવરાત્રિમાં આપની રાશિ મુજબ આ મંત્રનો કરો જાપ, દરેક મનોકામનાની થશે પૂર્તિ

Chaitr Navratri 2022: નવરાત્રી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી તેનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલ (શનિવાર) થી 11 એપ્રિલ (સોમવાર) સુધી ઉજવવામાં આવશે.

Chaitr Navratri 2022: નવરાત્રી  હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી તેનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલ (શનિવાર) થી 11 એપ્રિલ (સોમવાર) સુધી ઉજવવામાં આવશે.

ચૈત્ર નવરાત્રીમાં દેવી દુર્ગા અને તેના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ નવરાત્રિનો પહેલો દિવસ હિંદુ નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. વિવિધ રાજ્યો આ તહેવારને જુદા જુદા નામોથી ઓળખે છે, મહારાષ્ટ્રમાં તેને ગુડી પડવા તરીકે મનાવવામાં  આવે છે જ્યારે કાશ્મીરમાં તેને નવરેહ તરીકે મનાવવામાં  આવે છે. આ નવ દિવસીય ઉત્સવની શરૂઆત ઘટસ્થાપન અથવા કલશ સ્થાપન સાથે થાય છે. એવું માનવામાં આવે છે કે જો આ નવ દિવસોમાં માતાની પૂજા કરવામાં આવે તો માતા રાણીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જો આપ  નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની સામે તમારી કોઈ ઈચ્છાને પ્રગટ કરો છો તો  આ નવ દિવસો સુધી તમારી રાશિ પ્રમાણે કોઈ ખાસ મંત્રનો જાપ કરો તો આપના મનની કામના પૂર્ણ થશે અને ઈચ્છિત ફળ મળશે.

મેષ રાશિ

મેષ રાશિના લોકોએ નવરાત્રિના નવ દિવસ સુધી ઓમ હ્રીં ઉમા દેવાય નમઃ અથવા ઓમ મહાયોગાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. મેષ રાશિના લોકોએ  ભક્તિ શક્તિ માટે  5, 7, 9, 11, 21 માળાનો જાપ કરવો જોઈએ.

વૃષભ રાશિ

નવરાત્રિના પૂરા નવ દિવસો સુધી વૃષભ રાશિના લોકોએ પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે ઓમ ક્રાં ક્રિ કૂં   કાલિકા દેવાય નમઃ અથવા ઓમ કારક્યૈ  નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. વૃષભ રાશિના જાતકોએ 7, 9, 11 માળા કરીને  આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તેમની સઘળી મનોકામના પૂર્ણ થશે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોએ નવરાત્રિમાં નવ દિવસ સુધી દરરોજ ઓમ દુ દુર્ગાય નમઃ અથવા ઓમ ઘોરાયે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો ઓછામાં ઓછો એક વાર જાપ કરવો જોઈએ.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોએ દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ઓમ લલિતા દેવાય નમઃ અથવા ઓમ હસ્તનાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. નવરાત્રિના નવ દિવસ સુધી દરરોજ ઓછામાં ઓછા 108 વખત આ મંત્રનો જાપ કરવાથી મનના મનોરથ પૂર્ણ થાય છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકે ॐ ऐं ह्रीं क्लीं महासरस्वती देव्यै नम: या ॐ त्रिपुरांतकायै नम: કામનાની પૂર્તિ માટે 7,911, વખત માળા કરવી.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોએ નવરાત્રિ દરમિયાન ઓમ શૂલ ધારિણી દેવાય નમઃ અથવા ઓમ વિશ્વરૂપાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી ઈચ્છિત વર મળશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ ચૈત્ર નવરાત્રિના નવ દિવસ સુધી ઓમ હ્રીં મહાલક્ષ્માય નમઃ અથવા ઓમ રોદ્રવેતાય નમઃ મંત્રનો જાપ પૂરી ભક્તિભાવથી કરપવાથી મા દુર્ગા  ચોક્કસ પ્રસન્ન થશે અને તમને ઈચ્છિત ફળ મળશે. ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો,

વૃશ્ચિક રાશિ

ચૈત્ર નવરાત્રિ દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોએ દેવી દુર્ગા ઓમ શક્તિરૂપાય નમઃ અથવા ઓમ ક્લીમે કામાખ્યા નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. નવરાત્રિના આખા નવ દિવસ આ મંત્રોનો જાપ કરવાથી મા દુર્ગાની કૃપા પ્રાપ્ત થશે. આ મંત્રનો જાપ 5, 7 કે 9 માળા કરવી જોઈએ.

ધનુ રાશિ

ધનુ રાશિના લોકોએ નવરાત્રિ દરમિયાન ઓમ હ્રીં ક્લીં ચામુંડાય વિચે અથવા ઓમ ગજાનયનાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. ચૈત્ર નવરાત્રિમાં નવ દિવસ સુધી આ મંત્રનો જાપ કરવાથી લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને  મનોકામના પૂર્ણ થશે.

મકર રાશિ

વહેલી તકે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે, મકર રાશિના જાતકોએ ચૈત્ર નવરાત્રિના નવ દિવસ આશીર્વાદ મેળવવું જોઈએ. ॐ पां पार्वती देव्यै नम: या ॐ सिंहमुख्यै नम: મંત્રનો જાપ કરવો.

કુંભ રાશિ

જો કુંભ રાશિના લોકો પણ ઈચ્છતા હોય કે તેમની ઈચ્છા જલ્દી પૂર્ણ થાય તો તેમણે ઓમ પા પાર્વતી દેવાય નમઃ અથવા ઓમ સિંહમુખાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ

મીન રાશિ

મીન રાશિના જાતકોએ વિશેષ લાભ મેળવવા માટે ચૈત્ર નવરાત્રિના નવ દિવસ મા દુર્ગા ઓમ શ્રી હ્રીં શ્રીં દુર્ગા દેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ કારણે મીન રાશિના લોકોને અચાનક ધન લાભ પણ મળી શકે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget