શોધખોળ કરો

Chandra Grahan 2022:ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ, જાણો ગ્રહણનો ભારતમાં કયાં સમયે દેખાશે અને અને પ્રભાવ

Chandra Grahan: વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, કાર્તિક પૂર્ણિમાના રોજ થવાનું છે. તેનો સુતક સમય સવારે 5.53 થી શરૂ થયો છે. હવે આ વાતોનું ખાસ ધ્યાન રાખો.

Chandra Grahan: વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, કાર્તિક પૂર્ણિમાના રોજ થવાનું છે. તેનો સુતક સમય સવારે 5.53 થી શરૂ થયો છે. હવે આ વાતોનું ખાસ  ધ્યાન રાખો.

ચંદ્રગ્રહણ સૂતકમાં શું ન કરવું

સૂતક કાળ દરમિયાન સૂર્યને અર્ઘ્ય પણ અર્પણ કરવામાં આવતું નથી, તેમજ તુલસી અને કોઈપણ પૂજનીય વૃક્ષો અને છોડને જળ ચઢાવવું જોઈએ નહીં.

સગર્ભા સ્ત્રીઓએ આ દિવસે વિશેષ સાવધાની રાખવી જોઈએ. સુતક કાળની શરૂઆત પહેલા ગ્રહણ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું.

ચંદ્રગ્રહણનો સુતક કાળ શરૂ થાય છે

પંચાંગ અનુસાર ચંદ્રગ્રહણ બપોરે 2.39 વાગ્યે શરૂ થશે અને તેનો સુતક સમયગાળો સવારે 5.53 વાગ્યાથી શરૂ થઈ ગયો છે.

ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત?

દેશમાં આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આજે 8 નવેમ્બર 2022ના રોજ થશે. ચંદ્રોદય સમયે ગ્રહણ ભારતના તમામ સ્થળોએથી દેખાશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. મંત્રાલયના નિવેદન મુજબ, "ગ્રહણના આંશિક અને સંપૂર્ણ તબક્કાની શરૂઆત ભારતમાં કોઈપણ જગ્યાએથી દેખાશે નહીં કારણ કે આ ઘટના ભારતમાં ચંદ્રોદય પહેલા શરૂ થઈ ગઈ હશે." ભારતમાં ચંદ્રગ્રહણ સાંજે 5.32 થી સાંજે 6.18. જોઈ શકાશે. જાણકારી અનુસાર ચંદ્રગ્રહણ 2.21 વાગ્યે શરૂ થશે અને 6.18 વાગ્યે સમાપ્ત થશે.

ચંદ્રગ્રહણ દરમિયાન આ કામ ન કરવું

ચંદ્રગ્રહણનું સૂતક શરૂ થઈ ગયું છે. પરંતુ ભારતમાં તેનો સુતક સમય સવારે 9.21 વાગ્યાથી શરૂ થશે. તો જાણી લો આ સમય દરમિયાન શું ન કરવું. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ગ્રહણના સમયગાળા દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. સુતક લગાવતા પહેલા તુલસીના પાન તોડી લો. સૂતક કાળ અથવા ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવા-પીવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. સગર્ભા સ્ત્રીઓને ગ્રહણ અને સૂતકના સમયગાળા દરમિયાન ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓએ કોઈપણ સંજોગોમાં ગ્રહણ જોવાનું ટાળવું જોઈએ. ગ્રહણ દરમિયાન સૂવું  પણ વર્જિત છે.

Chandra Grahan 2022 : જાણો ચંદ્ર ગ્રહણ દરમિયાન શું કરશો અને શું નહીં

ચંદ્ર ગ્રહણ દરમિયાન ન કરો આ કામ

  • ચંદ્ર ગ્રહણનો સુતક 9 કલાક પહેલા શરૂ થાય છે.
  • આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.
  • ગ્રહણના સમયગાળા દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. સુતક લાગતા પહેલા તુલસીના પાન તોડી લો.
  • સૂતક કાળ અથવા ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવા-પીવાનું ટાળવું જોઈએ.
  • આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો.
  • સગર્ભા સ્ત્રીઓને ગ્રહણ અને સૂતકના સમયગાળા દરમિયાન ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે.
  • ગર્ભવતી મહિલાઓએ કોઈપણ સંજોગોમાં ગ્રહણ જોવાનું ટાળવું જોઈએ.
  • ગ્રહણ દરમિયાન સૂવું પ્રતિબંધિત છે.

ચંદ્રગ્રહણ દરમિયાન કરો આ કામ

  • ચંદ્ર ગ્રહણની અસર મન અને મગજ પર પડે છે. તેની ખરાબ અસરોથી બચવા માટે ગ્રહણના સમયગાળા દરમિયાન ધ્યાન કરવું જોઈએ.
  • આ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને પૈસા અને અનાજનું દાન કરવું જોઈએ.
  • ગ્રહણ દરમિયાન ઓછામાં ઓછા 108 વખત તમારા પ્રમુખ દેવતાના મંત્રોનો જાપ કરો.
  • શિવલિંગને જળ અર્પણ કરો અને ऊँ नम: शिवाय  મંત્રનો જાપ કરો. આનાથી ચંદ્ર ગ્રહણની ખરાબ અસર પડતી નથી.
  • ગ્રહણ દરમિયાન દુર્વા ઘાસ તમારી પાસે રાખો.
  • ગ્રહણ દરમિયાન માનસિક કે શારીરિક તણાવ ન લેવો જોઈએ.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન
Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન
Thursday Remedy: કોઇ કાર્યમાં નથી મળતી સફળતા? કાર્ય સિદ્ધિ સાથે અવરોધો થશે દૂર કરો આ ઉપાય
Thursday Remedy: કોઇ કાર્યમાં નથી મળતી સફળતા? કાર્ય સિદ્ધિ સાથે અવરોધો થશે દૂર કરો આ ઉપાય
Mangal Nakshatra Gochar:મંગળનો રાહુના નક્ષત્રમાં ગોચર, 20 માર્ચ સુધી આ 3 રાશિ માટે સમય નથી શુભ
Mangal Nakshatra Gochar:મંગળનો રાહુના નક્ષત્રમાં ગોચર, 20 માર્ચ સુધી આ 3 રાશિ માટે સમય નથી શુભ
Aaj Nu Rashifal : ગુરૂવાર આ રાશિ માટે શ્રેષ્ઠ રહેશે, જાણો મેષથી મીન રાશિનું રાશિફળ
Aaj Nu Rashifal : ગુરૂવાર આ રાશિ માટે શ્રેષ્ઠ રહેશે, જાણો મેષથી મીન રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોતની રેસ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ આપતું હતું બોમ્બની ધમકી?
Unarmed PSI Recruitment : બિન હથિયારી PSIની ભરતીનું પરિણામ જાહેર
Gujarat Congress : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે કયા નેતાને શું સોંપી જવાબદારી?
US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
IND vs ENG Semi Final Live Score: સંજૂ સેમસનની આક્રમક અડધી સદી, ભારતનો સ્કોર 100 રનને પાર
IND vs ENG Semi Final Live Score: સંજૂ સેમસનની આક્રમક અડધી સદી, ભારતનો સ્કોર 100 રનને પાર
West Bengal: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ, રાજ્યપાલ સીવી આનંદ બોઝે આપ્યું રાજીનામું
West Bengal: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ, રાજ્યપાલ સીવી આનંદ બોઝે આપ્યું રાજીનામું
Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમિટીઓ કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમિટીઓ કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ, લખ્યો શોક સંદેશ
Embed widget