શોધખોળ કરો

Chandra Grahan 2022:ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ, જાણો ગ્રહણનો ભારતમાં કયાં સમયે દેખાશે અને અને પ્રભાવ

Chandra Grahan: વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, કાર્તિક પૂર્ણિમાના રોજ થવાનું છે. તેનો સુતક સમય સવારે 5.53 થી શરૂ થયો છે. હવે આ વાતોનું ખાસ ધ્યાન રાખો.

Chandra Grahan: વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, કાર્તિક પૂર્ણિમાના રોજ થવાનું છે. તેનો સુતક સમય સવારે 5.53 થી શરૂ થયો છે. હવે આ વાતોનું ખાસ  ધ્યાન રાખો.

ચંદ્રગ્રહણ સૂતકમાં શું ન કરવું

સૂતક કાળ દરમિયાન સૂર્યને અર્ઘ્ય પણ અર્પણ કરવામાં આવતું નથી, તેમજ તુલસી અને કોઈપણ પૂજનીય વૃક્ષો અને છોડને જળ ચઢાવવું જોઈએ નહીં.

સગર્ભા સ્ત્રીઓએ આ દિવસે વિશેષ સાવધાની રાખવી જોઈએ. સુતક કાળની શરૂઆત પહેલા ગ્રહણ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું.

ચંદ્રગ્રહણનો સુતક કાળ શરૂ થાય છે

પંચાંગ અનુસાર ચંદ્રગ્રહણ બપોરે 2.39 વાગ્યે શરૂ થશે અને તેનો સુતક સમયગાળો સવારે 5.53 વાગ્યાથી શરૂ થઈ ગયો છે.

ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત?

દેશમાં આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આજે 8 નવેમ્બર 2022ના રોજ થશે. ચંદ્રોદય સમયે ગ્રહણ ભારતના તમામ સ્થળોએથી દેખાશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. મંત્રાલયના નિવેદન મુજબ, "ગ્રહણના આંશિક અને સંપૂર્ણ તબક્કાની શરૂઆત ભારતમાં કોઈપણ જગ્યાએથી દેખાશે નહીં કારણ કે આ ઘટના ભારતમાં ચંદ્રોદય પહેલા શરૂ થઈ ગઈ હશે." ભારતમાં ચંદ્રગ્રહણ સાંજે 5.32 થી સાંજે 6.18. જોઈ શકાશે. જાણકારી અનુસાર ચંદ્રગ્રહણ 2.21 વાગ્યે શરૂ થશે અને 6.18 વાગ્યે સમાપ્ત થશે.

ચંદ્રગ્રહણ દરમિયાન આ કામ ન કરવું

ચંદ્રગ્રહણનું સૂતક શરૂ થઈ ગયું છે. પરંતુ ભારતમાં તેનો સુતક સમય સવારે 9.21 વાગ્યાથી શરૂ થશે. તો જાણી લો આ સમય દરમિયાન શું ન કરવું. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ગ્રહણના સમયગાળા દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. સુતક લગાવતા પહેલા તુલસીના પાન તોડી લો. સૂતક કાળ અથવા ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવા-પીવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. સગર્ભા સ્ત્રીઓને ગ્રહણ અને સૂતકના સમયગાળા દરમિયાન ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓએ કોઈપણ સંજોગોમાં ગ્રહણ જોવાનું ટાળવું જોઈએ. ગ્રહણ દરમિયાન સૂવું  પણ વર્જિત છે.

Chandra Grahan 2022 : જાણો ચંદ્ર ગ્રહણ દરમિયાન શું કરશો અને શું નહીં

ચંદ્ર ગ્રહણ દરમિયાન ન કરો આ કામ

  • ચંદ્ર ગ્રહણનો સુતક 9 કલાક પહેલા શરૂ થાય છે.
  • આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.
  • ગ્રહણના સમયગાળા દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. સુતક લાગતા પહેલા તુલસીના પાન તોડી લો.
  • સૂતક કાળ અથવા ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવા-પીવાનું ટાળવું જોઈએ.
  • આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો.
  • સગર્ભા સ્ત્રીઓને ગ્રહણ અને સૂતકના સમયગાળા દરમિયાન ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે.
  • ગર્ભવતી મહિલાઓએ કોઈપણ સંજોગોમાં ગ્રહણ જોવાનું ટાળવું જોઈએ.
  • ગ્રહણ દરમિયાન સૂવું પ્રતિબંધિત છે.

ચંદ્રગ્રહણ દરમિયાન કરો આ કામ

  • ચંદ્ર ગ્રહણની અસર મન અને મગજ પર પડે છે. તેની ખરાબ અસરોથી બચવા માટે ગ્રહણના સમયગાળા દરમિયાન ધ્યાન કરવું જોઈએ.
  • આ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને પૈસા અને અનાજનું દાન કરવું જોઈએ.
  • ગ્રહણ દરમિયાન ઓછામાં ઓછા 108 વખત તમારા પ્રમુખ દેવતાના મંત્રોનો જાપ કરો.
  • શિવલિંગને જળ અર્પણ કરો અને ऊँ नम: शिवाय  મંત્રનો જાપ કરો. આનાથી ચંદ્ર ગ્રહણની ખરાબ અસર પડતી નથી.
  • ગ્રહણ દરમિયાન દુર્વા ઘાસ તમારી પાસે રાખો.
  • ગ્રહણ દરમિયાન માનસિક કે શારીરિક તણાવ ન લેવો જોઈએ.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Embed widget