શોધખોળ કરો

Dhanteras 2023 : ધનતેરસ પર શા માટે ખરીદાય છે સાવરણી, જાણો શું છે તેનું મહાત્મ્ય અને લક્ષ્મી સાથે શું છે સંબંધ

ધનતેરસના દિવસે વાસણો, સોનું, ચાંદી અને પિત્તળ ખરીદવાની માન્યતા છે. આ સિવાય સાવરણી ખરીદવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર સાવરણી ખરીદવાથી વર્ષભર ઘરમાં મહાલક્ષ્મીના આશીર્વાદ રહે છે.

Dhanteras 2023 : વર્ષમાં એકવાર આવતી દિવાળી દરેક માટે ખાસ હોય છે. આ દિવસે, ઘરની અંદર અને બહાર બંને દીવા પ્રકાશથી પ્રકાશિત થાય છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. દિવાળી એક એવો તહેવાર છે જે પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે છે. તેની શરૂઆત ધનતેરસથી માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પણ ધનતેરસનું વિશેષ મહત્વ છે. કેલેન્ડર મુજબ, ધનતેરસનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. તેને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. સાથે જ લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે.

ધનતેરસના દિવસે વાસણો, સોનું, ચાંદી અને પિત્તળ ખરીદવાની માન્યતા છે. આ સિવાય સાવરણી ખરીદવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર સાવરણી ખરીદવાથી વર્ષભર ઘરમાં મહાલક્ષ્મીના આશીર્વાદ રહે છે.

સાવરણી શા માટે ખરીદવામાં આવે છે?

જ્યાં ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદીનું મહત્વ છે. સાવરણી ખરીદવાનું પણ વિશેષ મહત્વ છે. મત્સ્ય પુરાણ અનુસાર સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે, ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં આશીર્વાદ આવે છે. આ ઉપરાંત, વ્યક્તિને આર્થિક સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. આ સમયગાળામાં ફૂલો અને સિંકવાળી સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સાવરણી ખરીદ્યા પછી શું કરવું?

ધનતેરસ પર સાવરણી ખરીદ્યા પછી તેના પર સફેદ દોરો બાંધો. એવું માનવામાં આવે છે કે દોરો બાંધવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. આ સમય દરમિયાન, ધ્યાનમાં રાખો કે સાવરણીને ફક્ત સ્વચ્છ હાથથી જ સ્પર્શ કરો.ધ્યાન રાખો કે સાવરણી ક્યારેય સીધી ન રાખવી જોઈએ. આવી સાવરણી રાખવી અશુભ માનવામાં આવે છે. તેથી તેને હંમેશા યોગ્ય રીતે રાખો. સાવરણીને હંમેશા એવી જગ્યાએ રાખવાનો પ્રયત્ન કરો જ્યાં તેને કોઈ જોઈ ન શકે

સાવરણી અને લક્ષ્મીનો શું સંબંધ

મહાલક્ષ્મીન સુંદરતા સુઘડતા સ્વચ્છતા અતિ પ્રિય છે. જ્યાં ગંદકી હોય છે ત્યાં મહાલક્ષ્મી વાસ કરતી નથી. આ રીતે સાવરણી સાફ કરવાનું કામ કરે છે. જેથી મહાલક્ષ્મીને પ્રિય છે. આ રીતે પણ ધનતેરસમાં ઝાડુની ખરીદીને શુભ મનાય છે.

જૂની સાવરણીનું શું કરવું?

ઘરમાં જૂની સાવરણી રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. આ ઉપરાંત તેની આર્થિક સ્થિતિ પર પણ ખરાબ અસર પડે છે. તેથી ધનતેરસ પહેલા તેને યોગ્ય જગ્યાએ નિકાલ કરો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભHun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Embed widget