શોધખોળ કરો

Dhanteras 2023 : ધનતેરસ પર શા માટે ખરીદાય છે સાવરણી, જાણો શું છે તેનું મહાત્મ્ય અને લક્ષ્મી સાથે શું છે સંબંધ

ધનતેરસના દિવસે વાસણો, સોનું, ચાંદી અને પિત્તળ ખરીદવાની માન્યતા છે. આ સિવાય સાવરણી ખરીદવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર સાવરણી ખરીદવાથી વર્ષભર ઘરમાં મહાલક્ષ્મીના આશીર્વાદ રહે છે.

Dhanteras 2023 : વર્ષમાં એકવાર આવતી દિવાળી દરેક માટે ખાસ હોય છે. આ દિવસે, ઘરની અંદર અને બહાર બંને દીવા પ્રકાશથી પ્રકાશિત થાય છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. દિવાળી એક એવો તહેવાર છે જે પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે છે. તેની શરૂઆત ધનતેરસથી માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પણ ધનતેરસનું વિશેષ મહત્વ છે. કેલેન્ડર મુજબ, ધનતેરસનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. તેને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. સાથે જ લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે.

ધનતેરસના દિવસે વાસણો, સોનું, ચાંદી અને પિત્તળ ખરીદવાની માન્યતા છે. આ સિવાય સાવરણી ખરીદવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર સાવરણી ખરીદવાથી વર્ષભર ઘરમાં મહાલક્ષ્મીના આશીર્વાદ રહે છે.

સાવરણી શા માટે ખરીદવામાં આવે છે?

જ્યાં ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદીનું મહત્વ છે. સાવરણી ખરીદવાનું પણ વિશેષ મહત્વ છે. મત્સ્ય પુરાણ અનુસાર સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે, ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં આશીર્વાદ આવે છે. આ ઉપરાંત, વ્યક્તિને આર્થિક સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. આ સમયગાળામાં ફૂલો અને સિંકવાળી સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સાવરણી ખરીદ્યા પછી શું કરવું?

ધનતેરસ પર સાવરણી ખરીદ્યા પછી તેના પર સફેદ દોરો બાંધો. એવું માનવામાં આવે છે કે દોરો બાંધવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. આ સમય દરમિયાન, ધ્યાનમાં રાખો કે સાવરણીને ફક્ત સ્વચ્છ હાથથી જ સ્પર્શ કરો.ધ્યાન રાખો કે સાવરણી ક્યારેય સીધી ન રાખવી જોઈએ. આવી સાવરણી રાખવી અશુભ માનવામાં આવે છે. તેથી તેને હંમેશા યોગ્ય રીતે રાખો. સાવરણીને હંમેશા એવી જગ્યાએ રાખવાનો પ્રયત્ન કરો જ્યાં તેને કોઈ જોઈ ન શકે

સાવરણી અને લક્ષ્મીનો શું સંબંધ

મહાલક્ષ્મીન સુંદરતા સુઘડતા સ્વચ્છતા અતિ પ્રિય છે. જ્યાં ગંદકી હોય છે ત્યાં મહાલક્ષ્મી વાસ કરતી નથી. આ રીતે સાવરણી સાફ કરવાનું કામ કરે છે. જેથી મહાલક્ષ્મીને પ્રિય છે. આ રીતે પણ ધનતેરસમાં ઝાડુની ખરીદીને શુભ મનાય છે.

જૂની સાવરણીનું શું કરવું?

ઘરમાં જૂની સાવરણી રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. આ ઉપરાંત તેની આર્થિક સ્થિતિ પર પણ ખરાબ અસર પડે છે. તેથી ધનતેરસ પહેલા તેને યોગ્ય જગ્યાએ નિકાલ કરો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાનGujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.