શોધખોળ કરો

Shanidev Uday 2021: શનિદેવનો થઈ ચુક્યો છે ઉદય, જાણો કઈ કઈ રાશિ પર પડશે અસર

Shanidev: શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવ્યા છે. શનિદેવ 7 જાન્યુઆરી 2021ના રોજ અસ્ત થયા હતા અને 9 ફેબ્રુઆરીએ ઉદય થઈ ચુક્યો છે. શનિનો ઉદય તમામ રાશિને પ્રભાવિત કરશે. પરંતુ કેટલીક રાશિ પર વિશેષ પ્રભાવ પડશે.

શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવ્યા છે. શનિદેવ 7 જાન્યુઆરી 2021ના રોજ અસ્ત થયા હતા અને 9 ફેબ્રુઆરીએ ઉદય થઈ ચુક્યો છે. શનિનો ઉદય તમામ રાશિને પ્રભાવિત કરશે. પરંતુ કેટલીક રાશિ પર વિશેષ પ્રભાવ પડશે. મેષ  (અ.લ.ઇ.)    મેષ રાશિના લોકો અટકેલા કાર્યને પૂર્ણ કરશે અને નવા કાર્યો સફળ થશે. મિત્રો અને પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને સારા પરિણામ પ્રાપ્ત થશે. કર્ક  (ડ.હ.) આ રાશિના જાતકોના જ્ઞાનમાં વધારો થશે અને નવા રસ્તા ખુલશે. માન સન્માનમાં વધારો થશે અને દાંપત્ય જીવન સુખી બનશે. કન્યા  (પ.ઠ.ણ.)  આ રાશિના જાતકોમાં સફળતા મળવાનો યોગ છે. બીમારીમાં રાહત મળવાની સાથે આવકમાં વધારો થઈ શકે છે. જે ક્ષેત્રમાં કામ કરો છો તેમાં પ્રગતિ થઈ શકે છે. વૃશ્ચિક (ન.ય.) આ રાશિના જાતકોની અનેક પ્રકારની બાધાઓ સમાપ્ત થશે. વેપારમાં ફાયદાથી સંપત્તિમાં વધારો થશે.  મકર  (ખ.જ.)  આ રાશિના જાતકોને નવા અવસરોની સાથે સફળતા મળશે. આવકમાં વધારો થશે. નવા કાર્યોમાં સફળતાનો યોગ છે. કુંભ  (ગ.શ.ષ.સ.) આ રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારના બદલાવ આવી શકે છે. જૂની પરેશાનથી છૂટકારો મળશે. કાર્યોના સારા પરિણામ પ્રાપ્ત થશે. શનિદેવ કાયમ અશુભ ફળ આપતાં નથી. શુભ સ્થિતિમાં હોવા પર શનિ વ્યક્તિને અત્યંત શુભ ફળ આપે છે. શનિ વ્યક્તિને ઉચ્ચ પદ અને માન સન્માન પણ આપે છે.  જે લોકો નિયમ અને અનુશાસન સાથે કઠોર પરિશ્રમ કરે છે તેમને શનિ શુભ ફળ આપે છે. પરિશ્રમ કરનારાથી શનિદેવ પ્રસન્ન રહે છે. Vastu Tips: જો તમે ઘરમાં આ જગ્યાએ લગાવો છો પૂર્વજોનો ફોટો તો થઈ જાવ સાવધાન, નહીંતર..... જાપાનમાં કોરોના રસીના લાખો ડોઝ બરબાદ જશે, જાણો કઈ વસ્તુ ન મળતા થશે નુકસાન
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget