શોધખોળ કરો

Vastu Tips: જો તમે ઘરમાં આ જગ્યાએ લગાવો છો પૂર્વજોનો ફોટો તો થઈ જાવ સાવધાન, નહીંતર.....

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૂર્વજોની તસવીર લગાવતી વખતે કેટલીક સાવધાની રાખવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો અનેક પ્રકારની પરેશાની થઈ શકે છે.

ઘણા લોકો તેમના પૂર્વજોની તસવીરો ઘરમાં લગાવે છે. એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આ તસવીરોને ઘરમાં લગાવવાથી તેમના આશીર્વાદ ઘર-પરિવાર પર રહે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૂર્વજોની તસવીર લગાવતી વખતે કેટલીક સાવધાની રાખવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો અનેક પ્રકારની પરેશાની થઈ શકે છે. - ક્યારેય પૂર્વજોની તસવીરો દેવી-દેવતાઓ સાથે ન લગાવવી જોઈએ. એ વાત અલગ છે કે આપણા પૂર્વજો પણ દેવતાઓની જેવા શક્તિશાળી હોય છે પરંતુ તેમને દેવતાઓ સમકક્ષ માનવામાં આવતા નથી. આમ કરવાથી દેવદોષ લાગે છે અને દેવી-દેવતાઓના શુભ ફળ પણ આપણને મળતાં નથી. - વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યારેય પૂર્વજોની તસવીરો બેડરૂમમાં અથવા રસોડામાં ના મૂકવી જોઈએ. બેડરૂમમાં અથવા રસોડામાં પૂર્વજોની તસવીર મુકવાથી પારિવારિક તકરાર વધવા લાગે છે અને સુખ અને સમૃદ્ધિ પણ ઓછી થાય છે. - ઘરના મધ્ય ભાગમાં કોઈએ ક્યારેય પૂર્વજોની તસવીર ન મૂકવી જોઈએ. કારણ કે આવું કરવાથી માન-સન્માનમાં ઘટાડો થાય છે. - ઘરના જીવતા લોકો સાથે ઘરના પૂર્વજોની તસવીરો ક્યારેય જોડવી ન જોઈએ. કારણ કે આમ કરવાથી જીવંત વ્યક્તિ પર નકારાત્મક અસર પડે છે. જે જીવંત વ્યક્તિનું જીવન ઘટાડે છે. - પૂર્વજોની તસવીરો ક્યારેય ઘરમાં લટકાવી કે ઝૂલતી ન રહેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિનું જીવનની પ્રગતિ  અટકી જાય છે. પૂર્વજોની તસવીરો ઘરમાં ક્યાં લગાવવી જોઈએ? વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂર્વજોની તસવીરો હંમેશા ઘરના ઉત્તરીય ભાગના રૂમમાં સ્થાપિત થવી જોઈએ. જો આ શક્ય ન હોય તો પછી ઘરના પૂર્વજોનું ચિત્ર ઉત્તર દિવાલ પર લગાવવું  જોઈએય
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget