શોધખોળ કરો

શું તમે પણ દિવસે ઉંઘો છો તો થઈ જાવ સાવધાન ! આયુષ્ય થશે ઓછું અને આવશે અનેક સમસ્યાઓ

Religion and Health: શરીરને સ્વસ્થ રાખવા માટે ઉંઘવું જરૂરી છે.

Sleeping problems during the day: જે રીતે વ્યક્તિના આહાર-વિહાર માટે આપણા ધર્મમાં એક નિશ્ચિત નિયમો બનાવાયા છે તેવી રીતે ઉંઘવા માટેના નિયમો પણ બનાવ્યા છે. જે મુજબ વ્યક્તિએ ક્યારેય દિવસના સમયે ઉંઘવું ન જોઈએ. કારણકે દિવસે ઉંઘવાથી દેવી-દેવતાઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે, આ ઉપરાંત અનેક બીમારી પણ શકે છે. આવો જાણીએ કયા સમયે ઉંઘવાથી વ્યક્તિને નુકસાન ઉઠાવવું પડી શકે છે.
  • શાસ્ત્રોમાં દિવસે ઉંઘવું વર્જિત માનવામાં આવ્યું છે ત્યારે જેઠ મહિનામાં બપોરનો સમય એવો પણ હોય છે કે તેમાં ઉંઘી શકાય છે. દિવસે ઉંઘવાથી શરીરમાં રોગ થાય છે અને ઉંમર પણ ઘટે છે. તેમ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ જે લોકો બીમાર હોય તેમણે જ દિવસે ઉંઘવું જોઈએ.
  • આયુર્વેદ મુજબ દિવસે ઉંઘવાથી મેદસ્વીતા જેવી અનેક બીમારીઓ થાય છે અને શરદી થવાનો ખતરો પણ વધી જાય છે.
  • બ્રહ્મવૈવર્તપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તન સમયે સૂતા રહેતા વ્યક્તિ રોગી અને દરિદ્ર થઈ જાય છે.
  • ધર્મશાસ્ત્રો મુજબ, સવારે મોડે સુધી ઉંઘનારાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે. ઉપરાંત આવા લોકો હંમેશા માનસિક તાણનો સામનો કરે છે.
  • શાસ્ત્રો પ્રમાણે વ્યક્તિએ સૂર્યાસ્તના 3 કલાક બાદ જ ઉંઘવું જોઈએ.
  • સૂર્યાસ્તના સમયે ક્યારેય ન ઉંઘવું જોઈએ. કારણકે સૂર્યાસ્ત સમયે દેવી-દેવતાઓનું પૂજન થાય છે. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત સમયે ઉંઘવાથી કોઈપણ કાર્યમાં જલદી સફળતા મળતી નથી.
  • શાસ્ત્રો પ્રમાણે પૂરી રીતે સ્વસ્થ વ્યક્તિ જો દિવસે ઉંઘે તો તેને ધન સંબંધિત અને પેટના પાટન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
રાશિફળ 10 જાન્યુઆરીઃ આજે આ રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની, જાણો તમામ રાશિનું રાશિફળ PM મોદી આવતીકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે મીટિંગ, જાણો કયા મુદ્દે થઈ શકે છે ચર્ચા
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
Embed widget