શોધખોળ કરો

Budhwar Upay: બુધવારે આ કામ કરવાથી વિઘ્નહર્તા ગણેશજી આપે છે આશિર્વાદ

Budhwar Upay: જ્ઞાન આપનાર ગણેશજી પોતાના ભક્તોને દરેક મુશ્કેલીથી બચાવે છે, જે લોકો બુધવારે કેટલાક ખાસ ઉપાયો કરે છે તેમને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાંથી જાણો આ ઉપાયો.

Budhwar Upay: ભગવાન ગણેશને વિઘ્નહર્તા, બુદ્ધિદાતા અને મંગલકારી દેવતા તરીકે પૂજવામાં આવે છે. ગણેશ, જેને ગણપતિ, વિનાયક અને લંબોદર  તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ ધર્મના એક પ્રમુખ દેવતા છે. તેમને વિઘ્નહર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ અવરોધો દૂર કરનાર થાય છે. ગણેશજીને બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા માનવામાં આવે છે.

સ્કંદ પુરાણ અનુસાર, ગણેશની પૂજા કરવાથી જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં, બુધવારે પૂજા બુધ ગ્રહ સાથે સંકળાયેલી છે. જો આ દિવસે સાચી ભાવનાથી ગજાનનની પૂજા કરવામાં આવે તો જાતકને કારકિર્દીમાં સારા પરિણામ મળે છે. ચાલો જાણીએ કે બુધવાર અંગે પુરાણોમાં કયા ઉપાયોનો ઉલ્લેખ છે, તે કરવાના શું ફાયદા છે.

શાસ્ત્રોમાં બુધવારના ઉપાયો

નારદ પુરાણ અનુસાર, બુધવારે ઓછામાં ઓછા 11 વખત ગણેશ સ્તોત્રનો પાઠ કરો, આ ઉપાય પરિવારમાં શાંતિ અને સુખ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે પરિવારોમાં એકતા સમાપ્ત થઈ ગઈ છે, ત્યાં ઝઘડા થાય છે, ત્યાં આ સ્તોત્રનો દરરોજ પાઠ કરવો જોઈએ. આનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો બુધ કુંડળીમાં નબળો હોય, તો જાતકને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો અને મા દુર્ગાને 16 શ્રૃંગાર અર્પિત કરો. આમ કરવાથી કારકિર્દીમાં આવતી અડચણોનો અંત આવે છે.

જો તમે બુધવારે કોઈ કામ માટે લાંબી મુસાફરી પર જઈ રહ્યા છો, તો તંત્ર શાસ્ત્ર અનુસાર, જતા પહેલા તમારી સાથે એક લીંબુ રાખો. પછી પાછા આવીને વહેતા પાણીમાં તે લીંબુ વહેવડાવી દો. એવું માનવામાં આવે છે કે આનાથી યાત્રા સફળ થાય છે.

સ્કંદ પુરાણ અનુસાર, જો કોઈ વિરોધી વારંવાર કાર્યમાં અવરોધ ઉભો કરી રહ્યો હોય. અથવા કાર્ય પૂર્ણ થાય તે પહેલાં જ બગડી જતા હોય, તો બુધવારે ગણેશજીની પૂજા કરતી વખતે 'वक्र तुण्डाय हुं' મંત્રનો 21 વાર જાપ કરો. પછી હવન કરો અને તેમાં તમારી મનોકામના વ્યક્ત કરીને નારિયેળ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી દરેક સંકટ દૂર થાય છે. 

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં જણાવવું મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Embed widget