શોધખોળ કરો

Bhai Dooj 2022 Date: જાણો ક્યારે છે ભાઈ બીજ, 26 કે 27 ઓક્ટોબર? જાણો સાચી તારીખ

Bhai Dooj 2022 Date: હિંદુ ધર્મમાં રક્ષાબંધન ઉપરાંત ભાઈ બીજનું પણ વિશેષ મહત્વ છે. વર્ષમાં બે મોટા તહેવારો હોળી અને દીપાવલી પછી ભાઈ બીજ ઉજવવાનો રિવાજ છે.

Bhai Dooj 2022 Date: હિંદુ ધર્મમાં રક્ષાબંધન ઉપરાંત ભાઈ બીજનું પણ વિશેષ મહત્વ છે. વર્ષમાં બે મોટા તહેવારો હોળી અને દીપાવલી પછી ભાઈ બીજ ઉજવવાનો રિવાજ છે. દિવાળી પછી આવતી ભાઈ બીજ, કારતક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. તેને યમ દ્વિતિયા પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ચિત્રગુપ્તની પણ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ભાઈ બીજની તારીખને લઈને ઘણી મૂંઝવણ છે. આવો જાણીએ ભાઈ બીજની તારીખ, સમય અને મહત્વ.

ભાઈ બીજ 2022 મુહૂર્ત

પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ 26 ઓક્ટોબર 2022ના રોજ બપોરે 02:42 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 27 ઓક્ટોબર 2022ના રોજ બપોરે 12:45 વાગ્યે સમાપ્ત થશે. માહિતી અનુસાર, આ વખતે 26 ઓક્ટોબર, 2022 ભાઈ બીજની પૂજા માટે શુભ મુહૂર્ત છે, તેથી આ દિવસે આ તહેવારની ઉજવણી કરવી શ્રેષ્ઠ રહેશે. બીજી તરફ, ઉદયાતિથિના હિસાબે 27 ઓક્ટોબર 2022ના રોજ પણ ભાઈ બીજ ઉજવી શકાય છે.

ભાઈ બીજ પૂજા મુહૂર્ત - બપોરે 01.18 - બપોરે 03.33 (26 ઓક્ટોબર 2022)

સમયગાળો - 2 કલાક 15 મિનિટ

ભાઈ બીજનું મહત્વ

ભાઈ બીજનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે મંગળ પ્રાર્થના કરે છે. આ દિવસે યમુના નદીમાં સ્નાન કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. દંતકથા અનુસાર આ દિવસે યમરાજ પોતાની બહેન યામીને મળવા આવ્યા હતા. યામીએ તેના ભાઈને આવકારવા માટે તિલક કર્યું અને ઘણી બધી વાનગીઓ બનાવી. યમરાજે પ્રસન્ન થઈને યામી સહિત તમામ બહેનોને આશીર્વાદ આપ્યા અને જાહેર કર્યું કે આ દિવસે જે કોઈ પણ પોતાની બહેનને મળવા જશે અને બહેનો આરતી અને તિલક કરીને તેમનું સ્વાગત કરશે, તો ભાઈ દરેક પ્રકારની અનિષ્ટ શક્તિઓથી મુક્ત થશે. ભાઈ બીજનો તહેવાર આ દિવસથી જ ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ

ધનતેરસ-દિવાળી પહેલા ઘરનો આ ખૂણો કરી લો સાફ, લક્ષ્મીજીની થશે કૃપા

દિવાળી પર પર્યાવરણનો રાખો ખ્યાલ, આ 4 મજેદાર અને ક્રિએટિવ રીતે મનાવો ઈકો ફ્રેન્ડલી દિવાળી

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

ટોપ સ્ટોરી

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget