શોધખોળ કરો

Brahma Muhurta: બ્રહ્મ મુહૂર્ત દરમિયાન કરો આ કામ, ભગવાન થશે પ્રસન્ન

બ્રહ્મ મુહૂર્ત ભગવાનની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે.

Brahma Muhurta: બ્રહ્મ મુહૂર્ત ભગવાનની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે.દરેક વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની આદત કેળવવી જોઈએ. પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે બ્રહ્મ મુહૂર્તમાં કેટલાક કાર્યો કરવા પર પ્રતિબંધ છે. આવો જાણીએ કે બ્રહ્મ મુહૂર્તમાં કયા કાર્યો કરવા જોઈએ. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે કરવામાં આવેલા કામની દિનચર્યા પર ઊંડી અસર થાય છે. એટલા માટે કહેવાય છે કે સવારે ઉઠ્યા પછી ભગવાનનું નામ લઈને કોઈ પણ કામ કરવું જોઈએ. આવું કરવાથી જીવનમાં સકારાત્મક અસર પડે છે. ઉપરાંત જીવનની દરેક મુશ્કેલીઓ અને સમસ્યાઓ સમાપ્ત થાય છે. 

બ્રહ્મ મુહૂર્ત કેટલા વાગ્યે હોય છે ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં જાગવું અને આ કામ કરવું શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન પણ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે. તમને જણાવીએ કે સવારે 4 થી 5.30 વચ્ચેના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. 

સવારે જાગીને તમારી હથેળીના દર્શન કરો 

હિંદુ શાસ્ત્રો અનુસાર, સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ પોતાની હથેળીને જોવાનું છે. ઉપરાંત હથેળીને જોવાની સાથે એક મંત્રનો પણ જાપ કરવો જોઈએ. આમ કરવાથી દેવી-દેવતાઓની કૃપા હંમેશા બની રહે છે. તેમજ ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સવારે પોતાની હથેળીના દર્શન કરતી વખતે આ મંત્રનો જાપ કરવો

કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી |કરમૂલે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ ||

બ્રહ્મ મુહૂર્તમાં પૂજા-અર્ચના કરવી 

શાસ્ત્રો અનુસાર, સૂર્યોદય પહેલા ઉઠીને દૈનિક ક્રિયા અને સ્નાન કર્યા બાદ વ્યક્તિએ ઇષ્ટ દેવ-દેવતાઓની પૂજા અવશ્ય કરવી જોઈએ. બ્રહ્મકાળમાં દેવી-દેવતાઓની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તણાવમાંથી મુક્તિ મળે છે. તેમજ ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને ધનની પ્રાપ્તિ થશે. પૂજાની સાથે મંત્રનો જાપ કરવો જોઇએ. તેનાથી તમે જીવનમાં આવનારી કોઇ પણ મોટી મુશ્કેલીનો સરળતાથી સામનો કરી શકશો. ઉપરાંત કુંડળીમાં નવગ્રહની પણ શાંતિ રહેશે.

આ મંત્ર ઉપરાંત ગાયત્રી મંત્રનો પણ જાપ કરવો જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી કામ-કાજ કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે.

ઓમ ભુર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્।

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

October Calendar: આ મહિનામાં નવરાત્રીથી દિવાળી સુધીના તહેવારો, જુઓ ઓક્ટોબરના તહેવારોનું પુરેપુરુ લિસ્ટ...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
Embed widget