શોધખોળ કરો

Anant Chaturdarshi 2024: અનંત ચતુદર્શી ક્યારે? જાણો વિસર્જન માટેનું શુભ મૂહૂર્ત

Anant Chaturdarshi 2024:પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ બપોરે 03:10 વાગ્યે શરૂ થઈ રહી છે. તે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11:44 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 17 સપ્ટેમ્બર, મંગળવારે અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટેનો શુભ મુહૂર્ત જાણીએ

Ganesh Visarjan 2024 Date and Time: અનંત ચતુર્દશી તારીખ 17 સપ્ટેમ્બર  સપ્ટેમ્બર 2024 છે. જાણો અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનો શુભ સમય અને શા માટે કરવામાં આવે છે ગણપતિ વિસર્જન.

ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. આ તારીખ અનંત ચતુર્દશી ((Anant Chaturdashi 2024) તરીકે ઓળખાય છે. આ શુભ અવસર પર ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. તેમજ આ દિવસે સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ગણેશ વિસર્જન (ગણેશ વિસર્જન 2024 નિયમ) દરમિયાન નિયમોનું પાલન ન કરવાથી, સાધક શુભ પરિણામ મેળવવાથી વંચિત રહે છે. આવો જાણીએ ગણેશ વિસર્જનના નિયમો વિશે અને વિસર્જનનું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ બપોરે 03:10 વાગ્યે શરૂ થઈ રહી છે. તે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11:44 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 17 સપ્ટેમ્બર, મંગળવારે અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટેનો શુભ મુહૂર્ત જાણીએ

અનંત ચતુર્થી શુભ મુહૂર્ત

  • સવારનું મુહૂર્ત- સવારે 09.11 થી બપોરે 01.47 સુધી.
  • બપોરનું મુહૂર્ત - બપોરે 03:19 થી 04:51 સુધી.
  • સાંજના મુહૂર્ત - સાંજે 07:51 થી 09:19 સુધી.
  • રાત્રિ મુહૂર્ત - 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:47 થી 03:11 સુધી.

ગણેશ વિસર્જનના નિયમો

ગણપતિનું વિસર્જન કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તેનું મુખ ઘર તરફ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે  જો  પીઠ ઘર તરફ રાખવાથી ભગવાન ગણેશ ક્રોધિત થાય છે.

ગણેશ વિસર્જન પહેલા, ગણપતિ બાપ્પાને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરો અને જાણ્યે-અજાણ્યે થયેલી કોઈપણ ભૂલ માટે તેમની પાસેથી ક્ષમા માગો.

વિસર્જન પહેલા ભગવાનની આરતી કરવી જોઈએ અને પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.

ગણપતિ બાપ્પાને શુભ સમયે વિદાય આપવી જોઈએ.

પૂજા દરમિયાન ચઢાવવામાં આવતી વસ્તુઓને પણ વિસર્જિત કરવી જોઇએ

આવતા વર્ષે ભગવાન ગણેશ આવે તેવી શુભકામનાઓ આપવી જોઈએ.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
Embed widget