શોધખોળ કરો

Anant Chaturdarshi 2024: અનંત ચતુદર્શી ક્યારે? જાણો વિસર્જન માટેનું શુભ મૂહૂર્ત

Anant Chaturdarshi 2024:પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ બપોરે 03:10 વાગ્યે શરૂ થઈ રહી છે. તે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11:44 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 17 સપ્ટેમ્બર, મંગળવારે અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટેનો શુભ મુહૂર્ત જાણીએ

Ganesh Visarjan 2024 Date and Time: અનંત ચતુર્દશી તારીખ 17 સપ્ટેમ્બર  સપ્ટેમ્બર 2024 છે. જાણો અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનો શુભ સમય અને શા માટે કરવામાં આવે છે ગણપતિ વિસર્જન.

ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. આ તારીખ અનંત ચતુર્દશી ((Anant Chaturdashi 2024) તરીકે ઓળખાય છે. આ શુભ અવસર પર ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. તેમજ આ દિવસે સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ગણેશ વિસર્જન (ગણેશ વિસર્જન 2024 નિયમ) દરમિયાન નિયમોનું પાલન ન કરવાથી, સાધક શુભ પરિણામ મેળવવાથી વંચિત રહે છે. આવો જાણીએ ગણેશ વિસર્જનના નિયમો વિશે અને વિસર્જનનું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ બપોરે 03:10 વાગ્યે શરૂ થઈ રહી છે. તે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11:44 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 17 સપ્ટેમ્બર, મંગળવારે અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટેનો શુભ મુહૂર્ત જાણીએ

અનંત ચતુર્થી શુભ મુહૂર્ત

  • સવારનું મુહૂર્ત- સવારે 09.11 થી બપોરે 01.47 સુધી.
  • બપોરનું મુહૂર્ત - બપોરે 03:19 થી 04:51 સુધી.
  • સાંજના મુહૂર્ત - સાંજે 07:51 થી 09:19 સુધી.
  • રાત્રિ મુહૂર્ત - 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:47 થી 03:11 સુધી.

ગણેશ વિસર્જનના નિયમો

ગણપતિનું વિસર્જન કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તેનું મુખ ઘર તરફ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે  જો  પીઠ ઘર તરફ રાખવાથી ભગવાન ગણેશ ક્રોધિત થાય છે.

ગણેશ વિસર્જન પહેલા, ગણપતિ બાપ્પાને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરો અને જાણ્યે-અજાણ્યે થયેલી કોઈપણ ભૂલ માટે તેમની પાસેથી ક્ષમા માગો.

વિસર્જન પહેલા ભગવાનની આરતી કરવી જોઈએ અને પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.

ગણપતિ બાપ્પાને શુભ સમયે વિદાય આપવી જોઈએ.

પૂજા દરમિયાન ચઢાવવામાં આવતી વસ્તુઓને પણ વિસર્જિત કરવી જોઇએ

આવતા વર્ષે ભગવાન ગણેશ આવે તેવી શુભકામનાઓ આપવી જોઈએ.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો

વિડિઓઝ

Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Embed widget