શોધખોળ કરો

Hindu Dharma: શું મૃત વ્યક્તિના કપડાં કે ઘરેણાં પહેરવા જોઇએ કે નહીં ? જાણો આના વિશે શું લખ્યું છે શાસ્ત્રોમાં

મૃત્યુ પછી ફક્ત તે વ્યક્તિની યાદો અને તેની સાથે જોડાયેલી વસ્તુઓ જ આપણી સાથે રહે છે

Hindu Dharma Rituals: ભારતમાં મોટી ભાગની વસ્તી હિન્દુ ધર્મની છે, અને હિન્દુ ધર્મને સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે, સનાતન ધર્મમાં કેટલીક માન્યતાઓ અને વિધિઓ એવી છે જેને લોકો આજે પણ અનુસરે છે, આજે અમે તમને આવી જ એક વિધિ કે માન્યતા વિશે માહિતી આપી રહ્યાં છીએ. ખરેખરમાં, મૃત્યુ એ સનાતન સત્ય છે. જે જન્મ લે છે તે જીવનની સફર પૂરી કરીને શરીર છોડી દે છે. મૃત્યુ પછી ફક્ત તે વ્યક્તિની યાદો અને તેની સાથે જોડાયેલી વસ્તુઓ જ આપણી સાથે રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે તમારે મૃત વ્યક્તિની વસ્તુઓ, કપડાં, ઘરેણાંનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં. આવો જાણીએ શાસ્ત્રોમાં આ વિશે શું લખ્યું છે.

મૃત વ્યક્તિના ઘરેણાં પહેરવા જોઇએ કે નહીં  
ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિના ઘરેણા ના પહેરવા જોઈએ. આ આભૂષણો તમે સંભારણું તરીકે તમારી પાસે રાખી શકો છો પરંતુ તેમને પહેરવાથી મૃત વ્યક્તિની આત્મા તમારી તરફ આકર્ષિત થઈ શકે છે અને તેમને માયાના બંધનને તોડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે, જો કોઈએ તેના મૃત્યુ પહેલા તેના ઘરેણાં તમને ભેટમાં આપ્યા હોય, તો તમે તેને પહેરી શકો છો. આ સાથે મૃત વ્યક્તિની જ્વેલરીને નવો આકાર આપીને પણ પહેરી શકાય છે એટલે કે તેને પીગાળીને અને પછી તેને નવી ડિઝાઇનમાં મૉલ્ડ કરીને.

મૃત વ્યક્તિના કપડાંને પહેરવા જોઇએ કે નહીં 
ગરુડ પુરાણ અનુસાર, તમારે ભૂલથી પણ મૃત વ્યક્તિના કપડા ન પહેરવા જોઈએ. કપડાં પણ આત્માને આકર્ષે છે, ખાસ કરીને જો પરિવારના સભ્યો મૃત વ્યક્તિના કપડાં પહેરે છે, તો તેની ખરાબ અસર થઈ શકે છે. આ કારણે મૃત વ્યક્તિની આત્મા આસક્તિના બંધનને સરળતાથી તોડી શકતી નથી અને ભટકતી રહે છે. મૃતકના વસ્ત્રો પહેરવાથી તમને પિતૃ દોષની અસર પણ થઈ શકે છે. તેથી, મૃતકની નજીકના લોકોએ આ કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. જો કે, તમે આ કપડાં અજાણ્યા લોકોને ગિફ્ટ કરી શકો છો અથવા દાન કરી શકો છો.

મૃતક સાથે જોડાયેલી અન્ય વસ્તુઓનોનું શું કરવું 
તમારે મૃતક સાથે સંબંધિત અન્ય વસ્તુઓ ક્યાંક સ્મૃતિચિહ્ન તરીકે સાચવવી જોઈએ અથવા કોઈને દાન કરવી જોઈએ. ભૂલથી પણ ક્યારેય મૃતકની ઘડિયાળ ન પહેરવી જોઈએ, આમ કરવાથી પિતૃ દોષ પણ થઈ શકે છે. કાંસકો, શેવિંગ એસેસરીઝ, માવજતની વસ્તુઓ અથવા મૃતક દ્વારા ઉપયોગમાં લેવાતી અન્ય દૈનિક ઉપયોગની વસ્તુઓ પણ દાન અથવા નાશ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે મૃત વ્યક્તિ જે પલંગ પર સૂતો હતો તેનું દાન પણ કરવું જોઈએ. આ સાથે શાસ્ત્રોમાં લખ્યું છે કે મૃત વ્યક્તિની કુંડળી ઘરમાં ન રાખવી જોઈએ, તેને મંદિરમાં રાખવી જોઈએ અથવા કોઈ પવિત્ર નદીમાં વહેતી મુકી દેવી જોઈએ. આમ કરવાથી મૃતકની આત્માને મુક્ત કરવામાં મદદ મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. એબીપી અસ્મિતા ન્યૂઝ એક પણ વસ્તુની સત્યતાનો પુરાવો આપતું નથી.)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
Embed widget