શોધખોળ કરો

Holi 2022: આવતીકાલથી 8 દિવસ નહીં થાય માંગલિક કાર્ય, જાણો હોળાષ્ટકમાં શું કરશો અને શું નહીં

Holashtak 2022: હોળાષ્ટકના દિવસોમાં પૂજા અને અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસોમાં ભગવાન કૃષ્ણની પૂજા ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ચ

Holi 2022: આવતીકાલે ગુરુવારથી હોલાષ્ટકનો પ્રારંભ થશે. શાસ્ત્રીય પરંપરા મુજબ વર્ષ 2022માં હોળાષ્ટક 10 માર્ચથી 18 માર્ચ સુધી યોજાશે. ફાગણ સુદ આઠમથી લઈને પૂર્ણિમા તિથિ સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. શાસ્ત્રો અનુસાર હોલિકા દહનના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે. આ દરમિયાન હોળી સુધી કોઈપણ શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે, પરંતુ હોળાષ્ટકના દિવસોમાં પૂજા અને અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસોમાં ભગવાન કૃષ્ણની પૂજા ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ચાલો જાણીએ હોળાષ્ટક પર શું કરવું અને શું ન કરવું.

હોળાષ્ટક દરમિયાન શું ન કરવું

સનાતન ધર્મમાં હોળાષ્ટકને શુભ માનવામાં આવતું નથી. શાસ્ત્રો અનુસાર આ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકના સમયે ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભક્ત પ્રહલાદને વિવિધ પ્રકારના કષ્ટો સહન કર્યા હતા. આ જ કારણ છે કે લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન અને અન્ય શુભ કાર્યો હોળીના આઠ દિવસ પહેલા કરવામાં આવતા નથી. ખાસ કરીને આ દિવસોમાં સગાઈ, બેબી શાવર અને ગ્રહ શાંતિના કાર્યક્રમો બિલકુલ ન કરવા જોઈએ.

હોળાષ્ટક દરમિયાન શું કરવું

હિંદુ ધર્મમાં ખાસ કરીને હોળાષ્ટક દરમિયાન ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં ભગવાનને દુઃખ થયું હતું. હોળાષ્ટક દરમિયાન મંત્ર જાપ, વૈદિક અનુષ્ઠાન અને યજ્ઞ કરવો શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી દુઃખોમાંથી મુક્તિ મળે છે. બીજી તરફ હોળાષ્ટકના સમયે મહામૃત્યુંજય મંત્રનો જાપ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ

Holi 2022: હોળીના દિવસે વાસ્તુની આ વાતો રાખો ધ્યાનમાં, બની શકો છો માલામાલ, ધન સંબંધી પરેશાનીથી મળશે છૂટકારો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Advertisement

વિડિઓઝ

AAJ No Muddo: આજનો મુદ્દો : સંબંધો કેમ થયા શર્મિદા?
Gujarat Farmer News: ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો,  IFFCOએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો
કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે..: સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ
ABP અસ્મિતા મહાસન્માન પુરસ્કાર 2025: ડૉ. જે.એમ. વ્યાસને મહાસન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: ઉદ્યોગ ક્ષેત્રે પારુબેન જયકૃષ્ણનું સન્માન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
'લોકો સરકારના ભરોસે પહલગામ ગયા હતા, સરકારે તેમને ભગવાન ભરોસે છોડ્યા': પ્રિયંકા ગાંધી
'લોકો સરકારના ભરોસે પહલગામ ગયા હતા, સરકારે તેમને ભગવાન ભરોસે છોડ્યા': પ્રિયંકા ગાંધી
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Embed widget