શોધખોળ કરો

Astrology: લગ્નમાં આવી રહી છે અડચણ, દૂર કરવા અપનાવો આ ઉપાય

Astrology: લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે પીળા રંગની વસ્તુઓ જેમ કે ફૂલ, ફળ, કપડા, ચંદન વગેરે ગુરૂને અર્પણ કરવું જોઈએ.

Astrology: દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને જોઈએ તેવો લાઈફ પાર્ટનર મળે. પરંતુ જીવનમાં લગ્નમાં આવતા અવરોધો વ્યક્તિ માટે માનસિક સમસ્યાઓ ઉભી કરે છે. તમામ પ્રયાસો પછી પણ લગ્નમાં વિલંબ થાય છે, તો જ્યોતિષના આ ઉપાયો કારગર સાબિત થઈ શકે છે. 

ગુરુ ગ્રહને તમામ ગ્રહોનો ગુરુ કહેવામાં આવે છે. તેથી ગુરુવારે ગુરુની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે. લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે પીળા રંગની વસ્તુઓ જેમ કે ફૂલ, ફળ, કપડા, ચંદન વગેરે ગુરૂને અર્પણ કરવું જોઈએ.

લગ્નજીવનની સમસ્યાઓથી છુટકારો મેળવવાના ઉપાય

  • લગ્નમાં થતા વિલંબને દૂર કરવા માટે ગુરુવારે નહાવાના પાણીમાં એક ચપટી હળદરનો પાવડર ભેળવીને સ્નાન કરો. તેમજ ભોજનમાં કેસર અને પીળી વસ્તુઓ ખાવી.
  • લગ્નમાં વિલંબ થવાનું કારણ માંગલિક દોષ છે. જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમણે દર મંગળવારે સંકટમોચન હનુમાનજીને લાલ સિંદૂર ચઢાવવું જોઈએ અને ગોળ તથા લોટના લાડુ એકસાથે ચઢાવવા જોઈએ. આમ કરવાથી જલ્દી સારા સમાચાર મળી શકે છે.
  • સૂર્યના કારણે લગ્નમાં વિલંબ થતો હોય તો તે માટે લોકોએ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે 'ઓમ સૂર્યાયૈ નમઃ' મંત્રનો જાપ કરો.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કાળા કપડામાં કાળા તલ, અડદની આખી દાળ, સાબુ અને લોખંડના ટુકડાનું દાન કરવું શુભ હોય છે. વહેલા લગ્ન માટે દર ગુરુવારે લોટના બે પેંડા બનાવી તેના પર થોડી હળદર લગાવો અને ગાયને માતાને ખવડાવો. તેમજ ગાયને ગોળ અને પીળા ચણાની દાળ પણ ખવડાવો.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ  લો.

આ પણ વાંચોઃ

ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કપડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget