શોધખોળ કરો

Astrology: લગ્નમાં આવી રહી છે અડચણ, દૂર કરવા અપનાવો આ ઉપાય

Astrology: લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે પીળા રંગની વસ્તુઓ જેમ કે ફૂલ, ફળ, કપડા, ચંદન વગેરે ગુરૂને અર્પણ કરવું જોઈએ.

Astrology: દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને જોઈએ તેવો લાઈફ પાર્ટનર મળે. પરંતુ જીવનમાં લગ્નમાં આવતા અવરોધો વ્યક્તિ માટે માનસિક સમસ્યાઓ ઉભી કરે છે. તમામ પ્રયાસો પછી પણ લગ્નમાં વિલંબ થાય છે, તો જ્યોતિષના આ ઉપાયો કારગર સાબિત થઈ શકે છે. 

ગુરુ ગ્રહને તમામ ગ્રહોનો ગુરુ કહેવામાં આવે છે. તેથી ગુરુવારે ગુરુની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે. લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે પીળા રંગની વસ્તુઓ જેમ કે ફૂલ, ફળ, કપડા, ચંદન વગેરે ગુરૂને અર્પણ કરવું જોઈએ.

લગ્નજીવનની સમસ્યાઓથી છુટકારો મેળવવાના ઉપાય

  • લગ્નમાં થતા વિલંબને દૂર કરવા માટે ગુરુવારે નહાવાના પાણીમાં એક ચપટી હળદરનો પાવડર ભેળવીને સ્નાન કરો. તેમજ ભોજનમાં કેસર અને પીળી વસ્તુઓ ખાવી.
  • લગ્નમાં વિલંબ થવાનું કારણ માંગલિક દોષ છે. જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમણે દર મંગળવારે સંકટમોચન હનુમાનજીને લાલ સિંદૂર ચઢાવવું જોઈએ અને ગોળ તથા લોટના લાડુ એકસાથે ચઢાવવા જોઈએ. આમ કરવાથી જલ્દી સારા સમાચાર મળી શકે છે.
  • સૂર્યના કારણે લગ્નમાં વિલંબ થતો હોય તો તે માટે લોકોએ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે 'ઓમ સૂર્યાયૈ નમઃ' મંત્રનો જાપ કરો.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કાળા કપડામાં કાળા તલ, અડદની આખી દાળ, સાબુ અને લોખંડના ટુકડાનું દાન કરવું શુભ હોય છે. વહેલા લગ્ન માટે દર ગુરુવારે લોટના બે પેંડા બનાવી તેના પર થોડી હળદર લગાવો અને ગાયને માતાને ખવડાવો. તેમજ ગાયને ગોળ અને પીળા ચણાની દાળ પણ ખવડાવો.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ  લો.

આ પણ વાંચોઃ

ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કપડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Embed widget