શોધખોળ કરો

Astrology: લગ્નમાં આવી રહી છે અડચણ, દૂર કરવા અપનાવો આ ઉપાય

Astrology: લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે પીળા રંગની વસ્તુઓ જેમ કે ફૂલ, ફળ, કપડા, ચંદન વગેરે ગુરૂને અર્પણ કરવું જોઈએ.

Astrology: દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને જોઈએ તેવો લાઈફ પાર્ટનર મળે. પરંતુ જીવનમાં લગ્નમાં આવતા અવરોધો વ્યક્તિ માટે માનસિક સમસ્યાઓ ઉભી કરે છે. તમામ પ્રયાસો પછી પણ લગ્નમાં વિલંબ થાય છે, તો જ્યોતિષના આ ઉપાયો કારગર સાબિત થઈ શકે છે. 

ગુરુ ગ્રહને તમામ ગ્રહોનો ગુરુ કહેવામાં આવે છે. તેથી ગુરુવારે ગુરુની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે. લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે પીળા રંગની વસ્તુઓ જેમ કે ફૂલ, ફળ, કપડા, ચંદન વગેરે ગુરૂને અર્પણ કરવું જોઈએ.

લગ્નજીવનની સમસ્યાઓથી છુટકારો મેળવવાના ઉપાય

  • લગ્નમાં થતા વિલંબને દૂર કરવા માટે ગુરુવારે નહાવાના પાણીમાં એક ચપટી હળદરનો પાવડર ભેળવીને સ્નાન કરો. તેમજ ભોજનમાં કેસર અને પીળી વસ્તુઓ ખાવી.
  • લગ્નમાં વિલંબ થવાનું કારણ માંગલિક દોષ છે. જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમણે દર મંગળવારે સંકટમોચન હનુમાનજીને લાલ સિંદૂર ચઢાવવું જોઈએ અને ગોળ તથા લોટના લાડુ એકસાથે ચઢાવવા જોઈએ. આમ કરવાથી જલ્દી સારા સમાચાર મળી શકે છે.
  • સૂર્યના કારણે લગ્નમાં વિલંબ થતો હોય તો તે માટે લોકોએ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે 'ઓમ સૂર્યાયૈ નમઃ' મંત્રનો જાપ કરો.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કાળા કપડામાં કાળા તલ, અડદની આખી દાળ, સાબુ અને લોખંડના ટુકડાનું દાન કરવું શુભ હોય છે. વહેલા લગ્ન માટે દર ગુરુવારે લોટના બે પેંડા બનાવી તેના પર થોડી હળદર લગાવો અને ગાયને માતાને ખવડાવો. તેમજ ગાયને ગોળ અને પીળા ચણાની દાળ પણ ખવડાવો.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ  લો.

આ પણ વાંચોઃ

ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કપડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget