શોધખોળ કરો

Janmastami 2021: જન્માષ્ટમીએ આ વિધાન વિના અધુરી રહેશે પૂજા, જાણો પૂજન સંબંધિત વિધાન

Janmashtami 2021 Puja Rule: આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી છે. જેમાં શ્રીકૃષ્ણના બાળગોપાલ રૂપની પૂજા કરવામાં આવે છે. પૂજા આ વિધાનથી કરવાથી અચૂક ફળ મળે છે.

Janmashtami 2021 Puja Rule: આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી છે. જેમાં શ્રીકૃષ્ણના બાળગોપાલ રૂપની પૂજા કરવામાં આવે છે. પૂજા આ વિધાનથી કરવાથી અચૂક ફળ મળે છે.

આજે 30 ઓગસ્ટના શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રત છે. હિન્દુ પંચાગ મુજબ જન્માષ્ટમી વ્રતનું પર્વ દર વર્ષે શ્રાવણ માસની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિએ મનાવવામાં આવે છે. આજે જન્માષ્ટમીના પર્વે બેહદ દુર્લભ યોગ બની રહ્યો છે. આ દુર્લભ યોગમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવી ખૂબ લાભદાયી મનાય છે.

 આ શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા જો આ વિધાનથી ન કરવામાં આવે તો તેને અધૂરી મનાય છે. આ સંયોગમાં વિધિ વિધાનથી  પૂજા કરવાથી ત્રણેય જન્મોમાં જાણતા અજાણતા થયેલા પાપકર્મથી મુક્તિ મળે છે. આ સાથે મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણ પૂજાનું વિધાન

  • જન્મષ્ટમીનું વ્રત રાખનાર આજે વહેલી સવારે ઉઠ્યાં બાદ સૂર્યાદય પહેલા સ્નાન ઇત્યાદિ દૈનિક કર્મ પતાવ્યાં બાદ સ્વચ્છ કપડાં પહેરીને પૂજા કરો.
  •  સૂર્યદય સમયે સૂર્યને નમસ્કાર કરીને પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોં કરીને બેસો. હાથમાં જળ, પુષ્પ, સુગંધ લઇને ભગવાન શ્રીકૃષ્ણનું વિધિ વિધાનથી પૂજન અર્ચન કરો અને વ્રત શરૂ કરી દેવું.
  • વ્રત કોઇ સંકલ્પ સાથે શરૂ કરવું જોઇએ.
  • મધ્યાહન સમયે જળમાં કાળા તલ નાખીને ફરી સ્નાન કરો.
  • ત્યારબાદ દેવકીજી માટે પ્રસૂતિ ગૃહનું નિર્માણ કરો. ત્યારબાદ શ્રીકૃષ્ણની મૂર્તિની સ્થાપના કરો.
  •  મૂર્તિ સ્થાપના બાદ ભગવાનની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો.
  • ત્યારબાદ બાલ ગોપાલને પંચામૃતથી સ્નાન કરાવો.
  • ત્યારબાદ બાલ ગોપાલને શુદ્ધ જળથી સ્નાન કરાવો.
  • રાત્રે 12 વાગ્યે લાડૂ ગોપાલની પૂજા અર્ચન કરો અને ત્યારબાદ આરતી કરો. લાબ ગોપાલને પારણે ઝુલાવીને કૃષ્ણજન્મોત્સવને પ્રેમ અને શ્રદ્ધાથી વધાવો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget