શોધખોળ કરો

Mangalwar Upay: મંગળવારે ન ખરીદવી જોઈએ આ 7 ચીજો, ઘર - પરિવાર માટે હોય છે અશુભ

Tuesday Upay: મંગળવારના દિવસે પવનપુત્ર હનુમાનની પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. મંગળવારે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે.

Mangalwar Upay:  હિન્દુ ધર્મમાં દરરોજ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. મંગળવાર ભગવાન હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે પવનપુત્ર હનુમાનની પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. મંગળવારે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન તેમના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે, પરંતુ મંગળવાર માટે કેટલાક ખાસ નિયમો છે. આ નિયમોનું પાલન ન કરવાથી હનુમાનજી પણ ક્રોધિત થઈ શકે છે, જે તમારા દરેક કામમાં અવરોધ લાવી શકે છે. આવો જાણીએ કયા કામ મંગળવારે બિલકુલ ના કરવા જોઈએ. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનું માહાત્મ્ય છે. મંગળવારના દિવસે કેટલાક કામ કરવા અને કેટલીક વસ્તુઓ ખરીદવી શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવી છે.

જાણો મંગળવારે કઈ વસ્તુઓ ખરીદવી અશુભ છે

  • નવું ઘરઃ નવું ઘર ખરીદવા માટે મંગળવારનો દિવસ પણ શુભ માનવામાં આવતો નથી. તેમજ આ દિવસે નવા ઘર સંબંધિત કોઈપણ કામ શરૂ કરવાનું ટાળવું જોઈએ.
  • સૌંદર્ય પ્રસાધનોઃ મહિલાઓએ મંગળવારે સૌંદર્ય પ્રસાધન સંબંધિત વસ્તુઓ ન ખરીદવી જોઈએ. ખાસ કરીને વિવાહિત મહિલાઓએ મંગળવારે મેકઅપ સાથે સંબંધિત એક્સેસરીઝ ખરીદવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ આવે છે.
  • કાચઃ મંગળવારે કાચની કોઈપણ વસ્તુ ખરીદવાનું ટાળો. આનાથી નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે.
  • કાળા કપડાઃ મંગળવારે કાળા કપડા પહેરવા અને કાળા કપડાની ખરીદી બંને અશુભ માનવામાં આવે છે. બીજી તરફ, આ દિવસે નારંગી રંગના કપડાં પહેરવા સૌથી વધુ શુભ છે.
  • લોખંડનો સામાનઃ મંગળવારના દિવસે લોખંડની ધાતુથી બનેલી કોઈપણ વસ્તુ ખરીદીને ઘરે ન લાવવી. આવું કરવાથી પરિવાર માટે સમસ્યા થઈ શકે છે.
  • દૂધની મીઠાઈઃ મંગળવારનો સંબંધ મંગળ અને દૂધનો સંબંધ ચંદ્ર સાથે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ અને ચંદ્રની વચ્ચે શત્રુતાની લાગણી છે. એટલા માટે મંગળવારે દૂધથી બનેલી વસ્તુઓ અથવા દૂધથી બનેલી મીઠાઈઓ ન ખરીદો.
  • ધારદાર વસ્તુઓઃ મંગળવારે છરી, કાતર અને સોય જેવી ધારદાર વસ્તુઓ ખરીદવી પણ શુભ નથી. તેનાથી ઘરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
Embed widget