શોધખોળ કરો

Navratri 2023: નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજવસ્તુઓ, નહી તો માતા દુર્ગા થશે નારાજ

નવરાત્રિ દરમિયાન ભક્તો દેવી દુર્ગાની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે

Shardiya Navratri 2023:  આપણી ભારતીય સંસ્કૃતિમાં, તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, નવરાત્રિ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનો તહેવાર, હિંદુઓના સૌથી શુભ તહેવારોમાંનો એક છે. જેમાં નવ અવતાર આવે છે. દેવી દુર્ગાની પૂજા અને શણગાર કરવામાં આવે છે. આ તહેવાર દેવી માતાની શક્તિઓના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આસો માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી આસો નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ વર્ષે આસો નવરાત્રિ 15મી ઓક્ટોબર 2023થી શરૂ થશે અને 24મી ઓક્ટોબર 2023 સુધી ચાલશે

નવરાત્રિ દરમિયાન ભક્તો દેવી દુર્ગાની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે. નવરાત્રિનું વ્રત રાખવું એ એક પવિત્ર વિધિ માનવામાં આવે છે. કેટલાક ભક્તો પ્રથમ બે અને છેલ્લા બે દિવસ ઉપવાસ રાખે છે જ્યારે કેટલાક નવ દિવસ ઉપવાસ રાખે છે. શારદીય નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતી વખતે વ્યક્તિએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓ ખાવા અને ન ખાવાની સલાહ આપવામાં આવે છે.આવો જાણીએ કેટલીક વસ્તુઓ જે નવરાત્રિ દરમિયાન ખાવી જોઈએ.

  1. ફળ

નવરાત્રિ દરમિયાન તમે તમામ પ્રકારના ફળ ખાઈ શકો છો. જો તમારે નવ દિવસ ઉપવાસ કરવો હોય તો તમારી પસંદગી મુજબ કોઈપણ ફળ ખાઈ શકો છો. નવરાત્રિ દરમિયાન ફળોને લઈને કોઈ પ્રતિબંધ નથી, તમે તમારી ઈચ્છા મુજબ કોઈપણ ફળ ખાઈ શકો છો.

  1. લોટ અને અનાજ

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ઘઉં અને ચોખા ન ખાવાનું સૂચન કરવામાં આવે છે. જો કે, તમે આ સમયગાળા દરમિયાન રાજગરાનો લોટ ખાઈ શકો છો.

  1. શાકભાજી

જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતા હોવ તો પછી ફક્ત બટાટા, શક્કરીયા, સુરણ, કાચા કોળા જેવા શાકભાજી ખાવાનું સૂચન કરવામાં આવે છે, આ દેવી દુર્ગાને પ્રસન્ન કરે છે અને તેમના આશીર્વાદ વરસાવે છે.

  1. દૂધ અને ડેરી ઉત્પાદનો

જો તમે દૂધની બનાવટોનું સેવન ન કરતા હોવ તો નવરાત્રિનું વ્રત અધૂરું છે. નવરાત્રિ દરમિયાન દહીં, પનીર, ચીઝ, મલાઈ, ઘી વગેરે અવશ્ય લેવા જોઈએ.

  1. મસાલા

ઉપવાસ દરમિયાન સિંધવ મીઠુંનું સેવન કરવું જોઈએ. એટલું જ નહીં, તમે જીરું, તજ, ઇલાયચી, લવિંગ, કાળા મરી પાવડર, સૂકા દાડમના દાણા વગેરેનો ઉપયોગ કરી શકો છો.

આ વસ્તુઓનું સેવન ન કરો

નવરાત્રિ વ્રત દરમિયાન કેટલીક વસ્તુઓનું બિલકુલ સેવન ન કરવું જોઈએ, જેમ કે ડુંગળી અને લસણનો ઉપયોગ આ સમયગાળા દરમિયાન ભોજનમાં ન કરવો જોઈએ. તે એકદમ અશુભ માનવામાં આવે છે. નવરાત્રિ વ્રત દરમિયાન કઠોળ, ચોખાનો લોટ, મકાઈનો લોટ, મેંદા, ઘઉંનો લોટ, સોજી તેમજ માંસાહારી વસ્તુઓ, ઈંડા, આલ્કોહોલ અને સિગારેટનું સેવન ન કરવું જોઈએ.

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ચા અને કોફી પીવાનું ટાળો. મોટાભાગના લોકો ઉપવાસ દરમિયાન વધુ પડતી ચા અને કોફીનું સેવન કરે છે, જેનાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. ઉપવાસ દરમિયાન ચા કે કોફી ન પીવી અને નારિયેળ પાણી, લીંબુ પાણી, છાશ, મિલ્કશેક કે સાદા પાણીનું સેવન કરવું.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget