શોધખોળ કરો

Navratri 2023: નવરાત્રિમાં સપનામાં આવે મા દુર્ગા તો ચમકશે તમારું ભાગ્ય, મળે છે આ સંકેતો

Navratri 2023: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. આ સપનાઓ દ્ધારા ભવિષ્યની ઘટનાઓ પણ જાણી શકાય છે.

Navratri 2023: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. આ સપનાઓ દ્ધારા ભવિષ્યની ઘટનાઓ પણ જાણી શકાય છે. કેટલાક સપના સારા દિવસો વિશે જણાવે છે તો કેટલાક ભવિષ્યની આફતો વિશે માહિતી આપે છે. સપનામાં દેવી-દેવતાઓને જોવાનો પણ વિશેષ અર્થ છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગા સપનામાં જોવા મળે તો તેનો વિશેષ અર્થ છે.

 મા દુર્ગાને સપનામાં જોવાનો અર્થ

દુર્ગા માતાને સપનામાં જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમને નવરાત્રિ દરમિયાન આ સપનું આવે તો તેનો અર્થ એ છે કે દેવી માતા તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને ટૂંક સમયમાં જ તમારું ભાગ્ય તેમની કૃપાથી ચમકવા જઈ રહ્યું છે. 

સ્વપ્નશાસ્ત્ર અનુસાર, જો સપનામાં દેવી માતા લાલ કપડામાં હસતી જોવા મળે છે, તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં જલ્દી જ કેટલાક સારા બદલાવ આવવાના છે. આ પરિવર્તન જીવનના કોઈપણ ક્ષેત્રમાં થઈ શકે છે.

નવરાત્રિના દિવસોમાં જો દેવી દુર્ગા સિંહ પર સવારી કરતી જોવા મળે કે સિંહ ગર્જના કરતો હોય તો આ સ્વપ્ન ભવિષ્યમાં કેટલીક સમસ્યાઓનો સંકેત આપે છે. આ સ્વપ્ન જણાવે છે કે તમે જલ્દી કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. જ્યારે આવું સ્વપ્ન આવે ત્યારે દેવી દુર્ગાની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. 

નવરાત્રિ દરમિયાન મા દુર્ગાનું સ્વપ્ન જોવું શુભ છે. જો તમે અપરિણીત છો તો આ સપનું કહે છે કે તમારા લગ્ન જલ્દી જ નક્કી થઈ શકે છે. વિવાહિત લોકોને સંતાનનું સુખ મળી શકે છે. આ સ્વપ્ન નવી રોજગાર મળવાનો પણ સંકેત છે. માતા રાનીની કૃપાથી તમારા જીવનમાં જલ્દી જ સકારાત્મકતા આવશે.

 સપનામાં મા દુર્ગાની મૂર્તિ જોવી ખૂબ જ સુખદ માનવામાં આવે છે. આ સ્વપ્ન સૂચવે છે કે ટૂંક સમયમાં તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. આ સ્વપ્ન જણાવે છે કે તમે માનસિક સમસ્યાઓથી છૂટકારો મેળવશો. 

સપનામાં મા દુર્ગાનું મંદિર જોવું અને ત્યાં પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્ન જણાવે છે કે ટૂંક સમયમાં તમારી કેટલીક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.

  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
Embed widget