શોધખોળ કરો

Navratri 2023: નવરાત્રિમાં સપનામાં આવે મા દુર્ગા તો ચમકશે તમારું ભાગ્ય, મળે છે આ સંકેતો

Navratri 2023: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. આ સપનાઓ દ્ધારા ભવિષ્યની ઘટનાઓ પણ જાણી શકાય છે.

Navratri 2023: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. આ સપનાઓ દ્ધારા ભવિષ્યની ઘટનાઓ પણ જાણી શકાય છે. કેટલાક સપના સારા દિવસો વિશે જણાવે છે તો કેટલાક ભવિષ્યની આફતો વિશે માહિતી આપે છે. સપનામાં દેવી-દેવતાઓને જોવાનો પણ વિશેષ અર્થ છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગા સપનામાં જોવા મળે તો તેનો વિશેષ અર્થ છે.

 મા દુર્ગાને સપનામાં જોવાનો અર્થ

દુર્ગા માતાને સપનામાં જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમને નવરાત્રિ દરમિયાન આ સપનું આવે તો તેનો અર્થ એ છે કે દેવી માતા તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને ટૂંક સમયમાં જ તમારું ભાગ્ય તેમની કૃપાથી ચમકવા જઈ રહ્યું છે. 

સ્વપ્નશાસ્ત્ર અનુસાર, જો સપનામાં દેવી માતા લાલ કપડામાં હસતી જોવા મળે છે, તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં જલ્દી જ કેટલાક સારા બદલાવ આવવાના છે. આ પરિવર્તન જીવનના કોઈપણ ક્ષેત્રમાં થઈ શકે છે.

નવરાત્રિના દિવસોમાં જો દેવી દુર્ગા સિંહ પર સવારી કરતી જોવા મળે કે સિંહ ગર્જના કરતો હોય તો આ સ્વપ્ન ભવિષ્યમાં કેટલીક સમસ્યાઓનો સંકેત આપે છે. આ સ્વપ્ન જણાવે છે કે તમે જલ્દી કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. જ્યારે આવું સ્વપ્ન આવે ત્યારે દેવી દુર્ગાની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. 

નવરાત્રિ દરમિયાન મા દુર્ગાનું સ્વપ્ન જોવું શુભ છે. જો તમે અપરિણીત છો તો આ સપનું કહે છે કે તમારા લગ્ન જલ્દી જ નક્કી થઈ શકે છે. વિવાહિત લોકોને સંતાનનું સુખ મળી શકે છે. આ સ્વપ્ન નવી રોજગાર મળવાનો પણ સંકેત છે. માતા રાનીની કૃપાથી તમારા જીવનમાં જલ્દી જ સકારાત્મકતા આવશે.

 સપનામાં મા દુર્ગાની મૂર્તિ જોવી ખૂબ જ સુખદ માનવામાં આવે છે. આ સ્વપ્ન સૂચવે છે કે ટૂંક સમયમાં તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. આ સ્વપ્ન જણાવે છે કે તમે માનસિક સમસ્યાઓથી છૂટકારો મેળવશો. 

સપનામાં મા દુર્ગાનું મંદિર જોવું અને ત્યાં પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્ન જણાવે છે કે ટૂંક સમયમાં તમારી કેટલીક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.

  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ચાલશે પાણીનું ગ્રહણ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલોની બબાલોમાં સાચું કોણ?
Hun To Bolish : હું તો બોલીશ :  મોતના હાઈવે
Ahmedabad water logging: અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
Dhoraji News : ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Embed widget