શોધખોળ કરો

ધંધામાં સફળતા ન મળતી હોય તો મંગળવારે કરો લીંબુનો આ ઉપાય, કિસ્મત ચમકી જશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની સાથે લીંબુનો ખાસ ઉપાય પણ અપનાવવો જોઈએ.

Mangalwar Ke Upay: મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે.  આ દિવસે હનુમાનજીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં, હનુમાનજીને સંકટમોચક  તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જે વ્યક્તિ પર તેઓ આશીર્વાદ વરસાવે છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ દિવસે કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ કરિયર અને નોકરીના ક્ષેત્રમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.

મંગળવારે કરવા જોઈએ લીંબુના આ ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની સાથે લીંબુનો ખાસ ઉપાય પણ અપનાવવો જોઈએ. જો કોઈ વ્યક્તિ નોકરીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો મંગળવારે એક લીંબુ અને ચાર લવિંગ લો. આ પછી, હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાં તેમની સામે બેસો, એક લીંબુ પર ચાર લવિંગ મૂકો અને હનુમાનજીને અર્પણ કરો. પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જેનાથી રોજગારીની શક્યતાઓ ઉભી થાય છે.

જો તમને ધંધામાં નુકસાન થઈ રહ્યું હોય તો લીંબુ અને લીલા મરચા લઈને મંગળવારે તમારા ધંધા કે દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવી દો. દર મંગળવારે આ ઉપાય કરો. આમ કરવાથી વ્યાપારમાંથી ખરાબ નજર દૂર થાય છે અને સફળતાનો માર્ગ ખુલે છે.

જો કોઈ વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા સંબંધોમાં વારંવાર તિરાડ પડી રહી હોય તો મંગળવારે એક લીંબુ લઈને તે વ્યક્તિના માથા પર 7 વાર ફેરવો. પછી તે લીંબુના બે ટુકડા કરો, કોઈપણ ચાર રસ્તા પર જાઓ અને તેને ચારેય દિશામાં ફેંકી દો. ધ્યાન રાખો કે આ કરતી વખતે પાછળ વળીને ન જોવું જોઈએ. સીધા ઘર તરફ ચાલવું જોઈએ. 

મંગળવાર અને શનિવારે હનુમાનજીને ઘી સાથે સિંદૂર ચઢાવવાથી તમને ભગવાન શ્રી રામની કૃપા મળે છે અને તમારા ખરાબ કાર્યો દૂર થાય છે. મંગળવારે વ્રત રાખી સિંદૂરથી હનુમાનજીની પૂજા કરવાથી અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મંગલ દોષ શાંત થાય છે. કહેવાય છે કે સિંદૂરની સાથે ચમેલીનું તેલ પણ અર્પણ કરવું જોઈએ. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026:સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget