શોધખોળ કરો

Premanand Maharaj: લવ મેરેજ કે એરેન્જ મેરેજ,લગ્ન કેમ નથી રહ્યા સફળ, પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સૌથી મોટું કારણ

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજના વિચારો આપણને જીવનના સત્યનો સામનો કરાવે છે. તેમણે પ્રેમ લગ્ન કે એરેન્જ મેરેજ કેમ સફળ નથી થતા તેનું મોટું કારણ જણાવ્યું છે, જાણો તે કયા કારણો છે જે સંબંધોને બગાડી રહ્યા છે.

Premanand Maharaj: લગ્ન એક પવિત્ર બંધન છે જે પ્રેમ, આદર અને વિશ્વાસ પર આધારિત હોવું જોઈએ, ત્યારે જ લગ્નજીવનની ગાડી પાટા પર ચાલે છે. પ્રેમાનંદ મહારાજે લગ્ન વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે.

એક ભક્તે પ્રેમાનંદ મહારાજને પૂછ્યું કે આજકાલ લોકો લગ્નમાં છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, પછી ભલે તે પ્રેમ લગ્ન હોય કે એરેન્જ મેરેજ, આવી સ્થિતિમાં જીવનસાથી પસંદ કરવામાં ડર લાગે છે. આના પર પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે લગ્ન કેમ સફળ નથી થતા અને તેના કારણો શું છે.

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે પ્રેમ અથવા એરેન્જ મેરેજ કેમ સફળ નથી થતા

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે આજના બાળકો અને યુવાનો ચારિત્ર્યનું મહત્વ સમજતા નથી. ચારિત્ર્યહીનતા ઘણી વધી ગઈ છે. બાળકો વિચિત્ર કપડાં પહેરવા લાગ્યા છે. લગ્ન પહેલા એક સાથે બ્રેકઅપ થાય છે, પછી બીજા સાથે સંબંધ બને છે અને આ પ્રક્રિયા ચાલુ રહે છે. તેમણે ઉદાહરણ આપ્યું કે જે લોકોને ચાર જગ્યાએ હોટલમાં ખાવાની આદત પડી ગઈ છે તેમને ઘરનું ભોજન ગમશે નહીં.

તેવી જ રીતે, જેમને લગ્ન પહેલા કે પછી અલગ અલગ છોકરાઓ અને છોકરીઓ સાથે સંબંધ હોય છે, તેમનું લગ્નજીવન ક્યારેય સફળ થઈ શકતું નથી. આવા કિસ્સામાં, જે વ્યક્તિ અશુદ્ધ વિચારો ધરાવે છે અને વ્યભિચારી જીવન જીવે છે તે ક્યારેય સુખી જીવન જીવી શકતો નથી.

પ્રેમાનંદ મહારાજે એમ પણ કહ્યું કે વિદેશી સંસ્કૃતિ અપનાવવી પણ લગ્ન સફળ ન થવા પાછળનું એક મોટું કારણ છે. તેમણે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપ ભારતીય સભ્યતા નથી. તે ગંદકીનો ભંડાર છે. આમાં, વ્યક્તિના વિચારો શુદ્ધ નથી, વર્તન શુદ્ધ નથી હોતુ અને શરીર પણ, તેથી લગ્ન પછી તે સફળ પરિણામો લાવી શકતું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિ ધર્મનું પાલન નથી કરતો તો તેને સારો જીવનસાથી શોધવો ખૂબ મુશ્કેલ છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026:સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Embed widget