શોધખોળ કરો

Premanand Maharaj: લવ મેરેજ કે એરેન્જ મેરેજ,લગ્ન કેમ નથી રહ્યા સફળ, પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સૌથી મોટું કારણ

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજના વિચારો આપણને જીવનના સત્યનો સામનો કરાવે છે. તેમણે પ્રેમ લગ્ન કે એરેન્જ મેરેજ કેમ સફળ નથી થતા તેનું મોટું કારણ જણાવ્યું છે, જાણો તે કયા કારણો છે જે સંબંધોને બગાડી રહ્યા છે.

Premanand Maharaj: લગ્ન એક પવિત્ર બંધન છે જે પ્રેમ, આદર અને વિશ્વાસ પર આધારિત હોવું જોઈએ, ત્યારે જ લગ્નજીવનની ગાડી પાટા પર ચાલે છે. પ્રેમાનંદ મહારાજે લગ્ન વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે.

એક ભક્તે પ્રેમાનંદ મહારાજને પૂછ્યું કે આજકાલ લોકો લગ્નમાં છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, પછી ભલે તે પ્રેમ લગ્ન હોય કે એરેન્જ મેરેજ, આવી સ્થિતિમાં જીવનસાથી પસંદ કરવામાં ડર લાગે છે. આના પર પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે લગ્ન કેમ સફળ નથી થતા અને તેના કારણો શું છે.

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે પ્રેમ અથવા એરેન્જ મેરેજ કેમ સફળ નથી થતા

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે આજના બાળકો અને યુવાનો ચારિત્ર્યનું મહત્વ સમજતા નથી. ચારિત્ર્યહીનતા ઘણી વધી ગઈ છે. બાળકો વિચિત્ર કપડાં પહેરવા લાગ્યા છે. લગ્ન પહેલા એક સાથે બ્રેકઅપ થાય છે, પછી બીજા સાથે સંબંધ બને છે અને આ પ્રક્રિયા ચાલુ રહે છે. તેમણે ઉદાહરણ આપ્યું કે જે લોકોને ચાર જગ્યાએ હોટલમાં ખાવાની આદત પડી ગઈ છે તેમને ઘરનું ભોજન ગમશે નહીં.

તેવી જ રીતે, જેમને લગ્ન પહેલા કે પછી અલગ અલગ છોકરાઓ અને છોકરીઓ સાથે સંબંધ હોય છે, તેમનું લગ્નજીવન ક્યારેય સફળ થઈ શકતું નથી. આવા કિસ્સામાં, જે વ્યક્તિ અશુદ્ધ વિચારો ધરાવે છે અને વ્યભિચારી જીવન જીવે છે તે ક્યારેય સુખી જીવન જીવી શકતો નથી.

પ્રેમાનંદ મહારાજે એમ પણ કહ્યું કે વિદેશી સંસ્કૃતિ અપનાવવી પણ લગ્ન સફળ ન થવા પાછળનું એક મોટું કારણ છે. તેમણે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપ ભારતીય સભ્યતા નથી. તે ગંદકીનો ભંડાર છે. આમાં, વ્યક્તિના વિચારો શુદ્ધ નથી, વર્તન શુદ્ધ નથી હોતુ અને શરીર પણ, તેથી લગ્ન પછી તે સફળ પરિણામો લાવી શકતું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિ ધર્મનું પાલન નથી કરતો તો તેને સારો જીવનસાથી શોધવો ખૂબ મુશ્કેલ છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
Embed widget