શોધખોળ કરો

Premanand Maharaj: લવ મેરેજ કે એરેન્જ મેરેજ,લગ્ન કેમ નથી રહ્યા સફળ, પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સૌથી મોટું કારણ

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજના વિચારો આપણને જીવનના સત્યનો સામનો કરાવે છે. તેમણે પ્રેમ લગ્ન કે એરેન્જ મેરેજ કેમ સફળ નથી થતા તેનું મોટું કારણ જણાવ્યું છે, જાણો તે કયા કારણો છે જે સંબંધોને બગાડી રહ્યા છે.

Premanand Maharaj: લગ્ન એક પવિત્ર બંધન છે જે પ્રેમ, આદર અને વિશ્વાસ પર આધારિત હોવું જોઈએ, ત્યારે જ લગ્નજીવનની ગાડી પાટા પર ચાલે છે. પ્રેમાનંદ મહારાજે લગ્ન વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે.

એક ભક્તે પ્રેમાનંદ મહારાજને પૂછ્યું કે આજકાલ લોકો લગ્નમાં છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, પછી ભલે તે પ્રેમ લગ્ન હોય કે એરેન્જ મેરેજ, આવી સ્થિતિમાં જીવનસાથી પસંદ કરવામાં ડર લાગે છે. આના પર પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે લગ્ન કેમ સફળ નથી થતા અને તેના કારણો શું છે.

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે પ્રેમ અથવા એરેન્જ મેરેજ કેમ સફળ નથી થતા

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે આજના બાળકો અને યુવાનો ચારિત્ર્યનું મહત્વ સમજતા નથી. ચારિત્ર્યહીનતા ઘણી વધી ગઈ છે. બાળકો વિચિત્ર કપડાં પહેરવા લાગ્યા છે. લગ્ન પહેલા એક સાથે બ્રેકઅપ થાય છે, પછી બીજા સાથે સંબંધ બને છે અને આ પ્રક્રિયા ચાલુ રહે છે. તેમણે ઉદાહરણ આપ્યું કે જે લોકોને ચાર જગ્યાએ હોટલમાં ખાવાની આદત પડી ગઈ છે તેમને ઘરનું ભોજન ગમશે નહીં.

તેવી જ રીતે, જેમને લગ્ન પહેલા કે પછી અલગ અલગ છોકરાઓ અને છોકરીઓ સાથે સંબંધ હોય છે, તેમનું લગ્નજીવન ક્યારેય સફળ થઈ શકતું નથી. આવા કિસ્સામાં, જે વ્યક્તિ અશુદ્ધ વિચારો ધરાવે છે અને વ્યભિચારી જીવન જીવે છે તે ક્યારેય સુખી જીવન જીવી શકતો નથી.

પ્રેમાનંદ મહારાજે એમ પણ કહ્યું કે વિદેશી સંસ્કૃતિ અપનાવવી પણ લગ્ન સફળ ન થવા પાછળનું એક મોટું કારણ છે. તેમણે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપ ભારતીય સભ્યતા નથી. તે ગંદકીનો ભંડાર છે. આમાં, વ્યક્તિના વિચારો શુદ્ધ નથી, વર્તન શુદ્ધ નથી હોતુ અને શરીર પણ, તેથી લગ્ન પછી તે સફળ પરિણામો લાવી શકતું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિ ધર્મનું પાલન નથી કરતો તો તેને સારો જીવનસાથી શોધવો ખૂબ મુશ્કેલ છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Embed widget