શોધખોળ કરો

Puja Niyam : રવિવારે ન કરવી જોઈએ આ છોડ-વૃક્ષની પૂજા, આવે છે દરિદ્રતા

Plant Worship Rules: પુરાણો અનુસાર કેટલાક વૃક્ષો અને છોડ એવા છે જેમાં દેવી-દેવતાઓનો વાસ છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે .

Tree Worship Rules: કેટલાક વૃક્ષો અને છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પુરાણો અનુસાર કેટલાક વૃક્ષો અને છોડ એવા છે જેમાં દેવી-દેવતાઓનો વાસ છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને પીપળના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. શમીના છોડમાં શનિદેવનો વાસ છે. આ કારણથી આ વૃક્ષો અને છોડની પૂજા કરવામાં આવે છે. જો કે આ છોડની પૂજા કરવાના કેટલાક ખાસ નિયમો છે. આ અંતર્ગત રવિવારે કેટલાક છોડની પૂજા કરવાની મનાઈ છે. આવો જાણીએ તેમના વિશે.

રવિવારે આ છોડની પૂજા ન કરવી જોઈએ

  • હિન્દુ ધર્મમાં લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. પુરાણો અનુસાર રવિવારે તુલસીને જળ ન ચઢાવવું જોઈએ. રવિવારે ન તો તુલસીની પૂજા કરવી જોઈએ અને ન તો તુલસીના પાન તોડવા જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી રવિવારે ઉપવાસ કરે છે, તેથી આ દિવસે તેમને પાણી ચઢાવવામાં આવતું નથી. જો તુલીસીને રવિવારે જળ અર્પણ કરવામાં આવે તો તેના ગંભીર પરિણામ પણ ભોગવવા પડી શકે છે.
  • રવિવારે શમીના વૃક્ષની પૂજા કરવામાં આવતી નથી. શમીનો છોડ શનિદેવને સમર્પિત છે. તેથી આ વૃક્ષની પૂજા મુખ્યત્વે શનિવારે કરવી જોઈએ. રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે, તેથી આ દિવસે શમી વૃક્ષની પૂજા કરવામાં આવતી નથી.
  • એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બિરાજમાન છે. રવિવારે પીપળના વૃક્ષની પૂજા ન કરવી જોઈએ. માનવામાં આવે છે કે તેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવે છે. રવિવારના દિવસે પીપળના ઝાડ નીચે જવાનું પણ ટાળવું જોઈએ.


Puja Niyam : રવિવારે ન કરવી જોઈએ આ છોડ-વૃક્ષની પૂજા, આવે છે દરિદ્રતા

Disclaimer :  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP asmita કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Vastu Tips:  વ્યવસાય શરૂ કરતા રહેલા વર્કપ્લેસની શુભ દિશા જાણી લો, ધનનું થશે આગમન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Embed widget