શોધખોળ કરો

10 દિવસમાં પેન્શનધારકો આ કામ કરી લે, નહીં તો બંધ થઈ જશે પેન્શન, જાણો શું છે પ્રોસેસ

પેન્શનભોગી અને પારિવારિક પેન્શનભોગી જીવન પ્રમાણ પોર્ટલ, ડૉરસ્ટેપ બેંકિંગ (DSB) એજન્ટ, ડાકઘરોમાં બાયોમેટ્રિક ઉપકરણ, બેંક શાખાઓમાં ભૌતિક જીવન પ્રમાણપત્ર ફૉર્મ દ્વારા પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરી શકે છે.

Pension life certificate deadline: તમે પેન્શનર છો તો નવેમ્બર જીવન પ્રમાણપત્ર પ્રસ્તુત કરવાનો મહિનો છે. હવે તમારી સામે માત્ર 10 દિવસ બાકી છે. જો તમે અત્યાર સુધી તમારું જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યું નથી, તો તેને ઝટ કરી લો, નહીં તો તમારી પેન્શન અટકી શકે છે. 80 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે જમા કરવાની વિંડો 1 નવેમ્બરથી ખુલ્લી છે. દેશમાં લગભગ 69.76 લાખ કેન્દ્રીય સરકારી પેન્શનભોગીઓ છે.

ક્યાં જમા કરી શકાય

ઑફલાઇન પ્લેટફૉર્મ પર પેન્શનભોગી પ્રમાણપત્ર સીધા બેંકો, પોસ્ટ ઓફિસ કે અન્ય સૂચવાયેલ સ્થળોએ જમા કરી શકે છે. જો નવેમ્બરના અંત સુધી જીવન પ્રમાણપત્ર જમા કરવામાં ન આવે, તો ડિસેમ્બરથી પેન્શન ચૂકવણી બંધ કરી દેવાશે. પેન્શનભોગી અને પારિવારિક પેન્શનભોગી જીવન પ્રમાણ પોર્ટલ, ડૉરસ્ટેપ બેંકિંગ (DSB) એજન્ટ, ડાકઘરોમાં બાયોમેટ્રિક ઉપકરણ, બેંક શાખાઓમાં ભૌતિક જીવન પ્રમાણપત્ર ફૉર્મ દ્વારા પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરી શકે છે. રાજ્ય સરકારના કર્મચારીઓ ટ્રેઝરી ઑફિસમાં સીધા જઈને પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરી શકે છે.

ઑનલાઇન કેવી રીતે જમા કરવું

  • પેન્શનભોગી જીવન પ્રમાણ અને આધાર ફેસ RD ઍપ દ્વારા ચહેરો, ફિંગરપ્રિંટ અને આઈરીસ ઓળખ સહિત બાયોમેટ્રિક તકનીકનો ઉપયોગ કરીને પોતાની ઓળખ પ્રમાણિત કરી શકે છે.
  • યાદ રાખો, તમારો આધાર નંબર પેન્શન વિતરણ પ્રાધિકરણ (જેમ કે તમારી બેંક કે ડાકઘર) સાથે અપડેટ છે.
  • Google Play Store માંથી 'Jeevan Pramaan Face App' અને 'AadhFaceRD' ઇન્સ્ટૉલ કરો.
  • પેન્શનભોગી વિશેની જરૂરી માહિતી આપો.
  • ફોટો ખેંચ્યા બાદ, માહિતી જમા કરો.
  • રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર જીવન પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે એક લિંક સાથે SMS મોકલવામાં આવશે.

જીવન પ્રમાણપત્ર જમા કરવાની અંતિમ તારીખ

80 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે 1 થી 30 નવેમ્બર દરમિયાન જીવન પ્રમાણપત્ર જમા કરવાની સમયમર્યાદા છે. સુપર સિનિયર સિટીઝન (80 વર્ષ કે તેથી વધુ ઉંમરના)ને 1 ઓક્ટોમ્બરથી પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરવાની પરવાનગી આપવામાં આવી છે, જેની અંતિમ તારીખ 30 નવેમ્બર છે. જણાવી દઈએ, વર્ષ 2019માં, કેન્દ્રએ બેંકોને સૂચના આપી કે તેઓ વરિષ્ઠ પેન્શનભોગીઓને નવેમ્બર કરતાં દર વર્ષે 1 ઓક્ટોમ્બરથી પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરવાની પરવાનગી આપે.

આ પણ વાંચોઃ

આ લોકોએ ભૂલેચૂકે પણ અંજીર ન ખાવા જોઈએ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget