શોધખોળ કરો

Raksha Bandhan: રક્ષાબંધન ફક્ત ભાઇ બહેનનો પર્વ નહી, ગ્રંથોમાં જણાવ્યું છે કે કોણ કોને બાંધી શકે છે રાખડી

Raksha Bandhan 2024: શુક્રાચાર્યે કહ્યું કે ઈન્દ્રાણી શચીએ ઈન્દ્રના કાંડા પર એક રક્ષા સૂત્ર તેમની સુરક્ષા માટે બાંધ્યું હતું

Raksha Bandhan 2024: આપણે બધા જાણીએ છીએ કે રક્ષાબંધનના (Raksha Bandhan 2024) દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે, જેને રાખડી કહેવાય છે. પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે પત્ની પણ પોતાના પતિને રાખડી બાંધી શકે છે.

તેનું મુખ્ય સૂત્ર ખાસ કરીને પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. સ્કંદ પુરાણ, શ્રાવણ માહાત્મ્ય અધ્યાય ક્રમાંક 21, નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણ (ઉત્તર પર્વ અધ્યાય ક્રમાંક 137), જેમાં લખવામાં આવ્યું છે કે જ્યારે દેવાસુરના યુદ્ધમાં અસુરોનો પરાજય થયો ત્યારે તેઓ તેમના ગુરુ શુક્રાચાર્ય પાસે હારનું કારણ જાણવા પહોંચ્યા હતા.

ઈન્દ્રાણી શચીએ ઈન્દ્રના કાંડા પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

શુક્રાચાર્યે કહ્યું કે ઈન્દ્રાણી શચીએ ઈન્દ્રના કાંડા પર એક રક્ષા સૂત્ર તેમની સુરક્ષા માટે બાંધ્યું હતું. એ જ રક્ષા સૂત્રએ તેમને બચાવ્યા હતા. આ કથા કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહી હતી અને તેની વિધિ પણ જણાવી હતી.

દેશભરમાં દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર હંમેશા ભાઈ અને બહેન વચ્ચેના ગાઢ પ્રેમ અને અતૂટ બંધનની લાગણી સાથે જોડાયેલો છે. પરંતુ રક્ષાબંધન પર રાખડી બાંધવા પાછળ અન્ય ઘણા કારણો છૂપાયેલા છે. માતા પાર્વતીએ ભગવાન વિષ્ણુને રાખડી બાંધી હોવાનું કહેવાય છે.

તો કેટલાક બલિ અને પાતાળ લોકની વાર્તા કહીને તો કેટલાક યમુના અને યમરાજની કથા જણાવીને તેની સ્વીકૃતિ મેળવે છે. પરંતુ આ માત્ર દંતકથાઓ છે. કારણ કે કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં આનો ઉલ્લેખ નથી. વ્યાસજીએ મહાભારતમાં તેનું વર્ણન કર્યું નથી. વેદ કે પુરાણમાં પણ તેની કોઇ ચર્ચા નથી

શું રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો તહેવાર છે?

પહેલાના જમાનામાં પૂજારીઓ એક પોટલીને દોરા સાથે બાંધીને કાંડા પર બાંધતા હતા. તે પોટલીમાં ચોખા, પીળી સરસવ, ચંદન વગેરે રહેતું હતું. સમયની સાથે આ તહેવાર અનેક રીતે બદલાયો અને મોટા પાયે ભાઈ-બહેનનો તહેવાર બની ગયો. જાતિ, ધર્મ વગેરેને બાજુ પર રાખીને એક બહેન તેના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને માત્ર સતત પ્રેમ અને સ્નેહની અપેક્ષા રાખે છે. આ એક પ્રકારની સુરક્ષાની શપથ છે.

કોણ કોને રાખડી બાંધે?

 માતા તેના પુત્રને.

દીકરી પોતાના પિતાને

 બહેન ભાઈને.

વિદ્યાર્થી પોતાના ગુરુને

બ્રાહ્મણ કોઈપણ ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્રને

પૌત્ર અને પૌત્રીને પોતાના દાદા-દાદીને

મિત્ર પોતાના મિત્રને.

પત્ની તેના પતિને.

ભવિષ્ય પુરાણમાં રક્ષાબંધન એટલે કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે પૂર્વજોને તર્પણ અર્પણ કરવું એ પણ શુભ માનવામાં આવે છે (ભવિષ્ય પુરાણ, ઉત્તર પર્વ 137) તેથી રાખડી બાંધવી એ માત્ર ભાઈઓ અને બહેનો માટે જ નહીં, ખૂબ વ્યાપક કાર્ય છે. બારમી સદીના બ્રાહ્મણો (પાલીવાલ)એ ક્ષત્રિયોને રાખડી બાંધી હતી તેનું ઉદાહરણ છે કે 1273માં પાલીવાલ બ્રાહ્મણોએ ક્ષત્રિય રાજા રાવ રાઠોડની રક્ષા માટે રાખડી બાંધી હતી. રાજા બહાદુરીથી લડ્યો પણ આખું ગામ માર્યું ગયું. તેથી જ આજે પણ પાલીવાલ બ્રાહ્મણો રાખડી બાંધતા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
ચાતુર્માસમાં આ 3 રાશિના જાતકનો થશે ભાગ્યોદય, મળશે ઇચ્છિત નોકરી, વેપારમાં પણ પ્રગતિના યોગ
ચાતુર્માસમાં આ 3 રાશિના જાતકનો થશે ભાગ્યોદય, મળશે ઇચ્છિત નોકરી, વેપારમાં પણ પ્રગતિના યોગ
Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!
Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
Embed widget