શોધખોળ કરો

Ram Navami 2024: રામ નવમી પર ભગવાન શ્રીરામને ચઢાવો આ પાંચ વસ્તુઓનો ભોગ

Ram Navami 2024: આ વર્ષે રામ નવમી 17 એપ્રિલ 2024ના રોજ છે. રામ નવમી પર ભગવાન રામના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે

Ram Navami 2024: વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પર થયો હતો. આ દિવસે રામનવમી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આ વર્ષે રામ નવમી 17 એપ્રિલ 2024ના રોજ છે. રામ નવમી પર ભગવાન રામના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. રામલલાને પ્રસન્ન કરવા માટે આ દિવસે તેમની મનપસંદ વાનગીઓનો ભોગ ચઢાવવો જોઈએ.

રામ નવમી ભોગ

પંજરી – રામલલાનો સૌથી પ્રિય ભોગ પંજરી છે. રામનવમીના દિવસે શ્રી રામને ધાણા, ઘી અને ખાંડની બનેલી પંજરી ચઢાવો. તેમાં તુલસીના પાન અવશ્ય નાખો. એવું માનવામાં આવે છે કે મર્યાદા પુરુષોત્તમ જલ્દી ખુશ થઈ જાય છે અને દાંપત્ય જીવનમાં મધુરતા વધે છે.

ચોખાની ખીર - ભગવાન રામને ખીર ખૂબ જ ગમે છે. ચોખાને દેવ અન્ન કહેવામાં આવે છે. રામ નવમી પર ખીર ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે. દંતકથા અનુસાર, માતા કૌશલ્યાએ દિવ્ય પ્રસાદ તરીકે ખીર ખાધી હતી, ત્યારબાદ રામજીનો જન્મ થયો હતો. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ થયો ત્યારે ખીર બનાવવામાં આવી હતી.

પંચામૃતઃ- શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુની પૂજામાં પંચામૃતનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. આના વિના શ્રી હરિ અને તેમના અવતારોની પૂજા અધૂરી માનવામાં આવે છે.

કંદમૂળ - રામ નવમી પર ભગવાન રામને કંદમૂળ અથવા મીઠા બોર અર્પણ કરો. પૌરાણિક કથા અનુસાર, ભગવાન રામે તેમના વનવાસ દરમિયાન કંદમૂળ ખાધું હતું. આ ઉપરાંત બોર પણ રામજીનો પ્રિય ભોગ છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે. સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે

કેસર ભાત - રામ નવમી પર ઘરમાં કેસર ભાતનો ભોગ રામલલાને ચઢાવો. એવું માનવામાં આવે છે કે ભગવાન રામને કેસર ભાતનો ભોગ ચઢાવવાથી દરિદ્રતાનો નાશ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP Live  કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget