શોધખોળ કરો

Ram Navami 2024: રામ નવમી પર ભગવાન શ્રીરામને ચઢાવો આ પાંચ વસ્તુઓનો ભોગ

Ram Navami 2024: આ વર્ષે રામ નવમી 17 એપ્રિલ 2024ના રોજ છે. રામ નવમી પર ભગવાન રામના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે

Ram Navami 2024: વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પર થયો હતો. આ દિવસે રામનવમી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આ વર્ષે રામ નવમી 17 એપ્રિલ 2024ના રોજ છે. રામ નવમી પર ભગવાન રામના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. રામલલાને પ્રસન્ન કરવા માટે આ દિવસે તેમની મનપસંદ વાનગીઓનો ભોગ ચઢાવવો જોઈએ.

રામ નવમી ભોગ

પંજરી – રામલલાનો સૌથી પ્રિય ભોગ પંજરી છે. રામનવમીના દિવસે શ્રી રામને ધાણા, ઘી અને ખાંડની બનેલી પંજરી ચઢાવો. તેમાં તુલસીના પાન અવશ્ય નાખો. એવું માનવામાં આવે છે કે મર્યાદા પુરુષોત્તમ જલ્દી ખુશ થઈ જાય છે અને દાંપત્ય જીવનમાં મધુરતા વધે છે.

ચોખાની ખીર - ભગવાન રામને ખીર ખૂબ જ ગમે છે. ચોખાને દેવ અન્ન કહેવામાં આવે છે. રામ નવમી પર ખીર ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે. દંતકથા અનુસાર, માતા કૌશલ્યાએ દિવ્ય પ્રસાદ તરીકે ખીર ખાધી હતી, ત્યારબાદ રામજીનો જન્મ થયો હતો. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ થયો ત્યારે ખીર બનાવવામાં આવી હતી.

પંચામૃતઃ- શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુની પૂજામાં પંચામૃતનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. આના વિના શ્રી હરિ અને તેમના અવતારોની પૂજા અધૂરી માનવામાં આવે છે.

કંદમૂળ - રામ નવમી પર ભગવાન રામને કંદમૂળ અથવા મીઠા બોર અર્પણ કરો. પૌરાણિક કથા અનુસાર, ભગવાન રામે તેમના વનવાસ દરમિયાન કંદમૂળ ખાધું હતું. આ ઉપરાંત બોર પણ રામજીનો પ્રિય ભોગ છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે. સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે

કેસર ભાત - રામ નવમી પર ઘરમાં કેસર ભાતનો ભોગ રામલલાને ચઢાવો. એવું માનવામાં આવે છે કે ભગવાન રામને કેસર ભાતનો ભોગ ચઢાવવાથી દરિદ્રતાનો નાશ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP Live  કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
Aadhaar-PAN Link Status: અંતિમ તારીખ બાદ જોઈ લો તમારુ પાન કાર્ડ કામ કરે છે ? આ રીતે કરો ચેક 
Aadhaar-PAN Link Status: અંતિમ તારીખ બાદ જોઈ લો તમારુ પાન કાર્ડ કામ કરે છે ? આ રીતે કરો ચેક 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Embed widget