શોધખોળ કરો

Shani Dev: આજે છે અધિક શ્રાવણનો પ્રથમ શનિવાર, જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 5 ઉપાય

શનિદેવનું નામ સાંભળીને મોટાભાગના લોકો ડરી જાય છે, પરંતુ શનિદેવ ન્યાયના દેવતા છે. એટલા માટે ડરવાની જરૂર નથી

Shani Dev:  શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. કર્મના દાતા શનિદેવ શનિવારે કેટલાક ઉપાયો અને પૂજા પદ્ધતિઓથી પ્રસન્ન થાય છે. જો શનિ મહારાજ પ્રસન્ન થાય છે, તો વ્યક્તિને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. શનિદેવ હંમેશા પોતાના ભક્તો પર પોતાની કૃપા રાખે છે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

શનિદેવનું નામ સાંભળીને મોટાભાગના લોકો ડરી જાય છે, પરંતુ શનિદેવ ન્યાયના દેવતા છે. એટલા માટે ડરવાની જરૂર નથી, શનિના સ્વભાવને સમજવો જોઈએ.   શનિદેવની પૂજા કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ અને પ્રગતિનો માર્ગ ખુલે છે. જેના પર શનિદેવ દયાળુ બને છે, તેમનું જીવન સુખ-શાંતિથી ભરાઈ જાય છે. અધિક શ્રાવ મહિનામાં શનિદેવને પ્રસન્ન કરવા અને પ્રભાવિત કરવાના ઉપાયો શું છે? આવો જાણીએ-

અધિક શ્રાવણમાં શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય

  • સૂર્યાસ્ત પછી શનિદેવની પૂજા કરવામાં આવે છે. શનિવારના શનિવારના દિવસે સૂર્યાસ્ત પછી મંદિરમાં આવેલા પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી આર્થિક પરેશાનીઓમાંથી રાહત મળે છે.
  • શનિદેવને શનિદેવને સરસવ અથવા તલના તેલની સાથે વાદળી ફૂલ ચઢાવો. આ પછી શનિ ચાલીસાનો પાઠ કરો. એક વાતનું ધ્યાન રાખો કે પાઠ કરતી વખતે શનિદેવની મૂર્તિ તરફ ન જોવું.
  • શનિવારના દિવસે પીપળાના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરો. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ગરીબી દૂર થાય છે.
  • શનિવારના દિવસે તમારી ક્ષમતા અનુસાર તેલનું દાન કરો. પહેલા ઉલ તેલમાં તમારો ચહેરો જુઓ પછી તે તેલનું દાન કરો
  • શનિવારના દિવસે ભગવાન શિવનો જલાભિષેક કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો. આ સિવાય હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી અને તેમની ચાલીસાનો પાઠ કરવાથી ભય, દુઃખ, સંકટ અને આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                        

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget