શોધખોળ કરો

Shani Dev: આજે છે અધિક શ્રાવણનો પ્રથમ શનિવાર, જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 5 ઉપાય

શનિદેવનું નામ સાંભળીને મોટાભાગના લોકો ડરી જાય છે, પરંતુ શનિદેવ ન્યાયના દેવતા છે. એટલા માટે ડરવાની જરૂર નથી

Shani Dev:  શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. કર્મના દાતા શનિદેવ શનિવારે કેટલાક ઉપાયો અને પૂજા પદ્ધતિઓથી પ્રસન્ન થાય છે. જો શનિ મહારાજ પ્રસન્ન થાય છે, તો વ્યક્તિને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. શનિદેવ હંમેશા પોતાના ભક્તો પર પોતાની કૃપા રાખે છે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

શનિદેવનું નામ સાંભળીને મોટાભાગના લોકો ડરી જાય છે, પરંતુ શનિદેવ ન્યાયના દેવતા છે. એટલા માટે ડરવાની જરૂર નથી, શનિના સ્વભાવને સમજવો જોઈએ.   શનિદેવની પૂજા કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ અને પ્રગતિનો માર્ગ ખુલે છે. જેના પર શનિદેવ દયાળુ બને છે, તેમનું જીવન સુખ-શાંતિથી ભરાઈ જાય છે. અધિક શ્રાવ મહિનામાં શનિદેવને પ્રસન્ન કરવા અને પ્રભાવિત કરવાના ઉપાયો શું છે? આવો જાણીએ-

અધિક શ્રાવણમાં શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય

  • સૂર્યાસ્ત પછી શનિદેવની પૂજા કરવામાં આવે છે. શનિવારના શનિવારના દિવસે સૂર્યાસ્ત પછી મંદિરમાં આવેલા પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી આર્થિક પરેશાનીઓમાંથી રાહત મળે છે.
  • શનિદેવને શનિદેવને સરસવ અથવા તલના તેલની સાથે વાદળી ફૂલ ચઢાવો. આ પછી શનિ ચાલીસાનો પાઠ કરો. એક વાતનું ધ્યાન રાખો કે પાઠ કરતી વખતે શનિદેવની મૂર્તિ તરફ ન જોવું.
  • શનિવારના દિવસે પીપળાના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરો. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ગરીબી દૂર થાય છે.
  • શનિવારના દિવસે તમારી ક્ષમતા અનુસાર તેલનું દાન કરો. પહેલા ઉલ તેલમાં તમારો ચહેરો જુઓ પછી તે તેલનું દાન કરો
  • શનિવારના દિવસે ભગવાન શિવનો જલાભિષેક કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો. આ સિવાય હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી અને તેમની ચાલીસાનો પાઠ કરવાથી ભય, દુઃખ, સંકટ અને આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                        

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!  
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget