શોધખોળ કરો

Somvati Amavasya 2022: સોમવતી અમાસના દિવસે કરો આ ઉપાય, પિતૃ થશે પ્રસન્ન ને આપશે સુખ સમૃદ્ધિ

Somvati Amavasya: અમાસનું વ્રત ખૂબ જ લાભદાયી અને ફળદાયી છે. આ સાથે તે આપણા પૂર્વજોને પણ ખુશ રાખે છે. જેના કારણે આપણા ઘરમાં સુખ-શાંતિ રહે છે.

Somvati Amavasya 2022:  હિંદુ ધર્મમાં અમાસ વ્રતનું એક અલગ જ મહત્વ છે. શાસ્ત્રોમાં દરેક અમાસ પર વ્રત રાખવાની પરંપરા છે, પરંતુ જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે તેનું મહત્વ વધી જાય છે. વર્ષ 2022ની છેલ્લી સોમવતી અમાસ 30મી મેના રોજ આવી રહી છે. આ દિવસે પૂજા કરવાથી અનેક પરેશાનીઓ દૂર થાય છે. અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના પરિવારને ખુશ રાખવાના આશીર્વાદ આપે છે.

અમાસ અઠવાડિયાના કોઈપણ દિવસે પડી શકે છે, પરંતુ ખાસ કરીને સોમવારના દિવસે આવતી અમાસને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. સોમવતી અમાસની સાથે આ દિવસે વટ સાવિત્રી વ્રત પણ રાખવામાં આવે છે. જેમાં તમામ પરિણીત મહિલાઓ પોતાના પતિની રક્ષા માટે વટવૃક્ષની વિધિવત પૂજા કરે છે. તેના ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને તેના પતિના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે વટવૃક્ષની પૂજા કરો.

પિતૃને પ્રસન્ન રાખવાના ઉપાય

  • અમાસનું વ્રત ખૂબ જ લાભદાયી અને ફળદાયી છે. આ સાથે તે આપણા પૂર્વજોને પણ ખુશ રાખે છે. જેના કારણે આપણા ઘરમાં સુખ-શાંતિ રહે છે.
  • પૂર્વજોને ખુશ રાખવા માટે આ દિવસે પાણીથી ભરેલ કળશ, કાકડી, ખીરા, છત્રી, સ્ટેન્ડ વગેરેનું દાન કરવાથી માનસિક શાંતિ પણ મળે છે અને આપણા પૂર્વજો પણ ખુશ રહે છે. જેનાથી આપણને તેમના આશીર્વાદ મળે છે અને ઘરમાં સંપત્તિમાં વધારો થાય છે.
  • દાનના વિશેષ મહત્વને કારણે આ દિવસે ઉનાળામાં ઉપયોગી વસ્તુઓનું દાન કરવામાં આવે છે.
  • સોમવતી અમાસના દિવસે ત્રણ દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પીપળાના પાણી ચઢાવવામાં આવે છે અને તેની આસપાસ પ્રદક્ષિણા કરીને ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજા કરવામાં આવે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget