શોધખોળ કરો

Fengshui Tips: આ ફેંગસૂઈ ટિપ્સ કરિયરમાં કરાવશે પ્રગતિ, વધશે માન-સન્માન

ઓફિસમાં જ્યાં વર્કિંગ ડેસ્ક પર બધી વસ્તુઓ યોગ્ય રીતે રાખવામાં આવી હોય તો તે જગ્યાએ કામ કરતા કર્મચારીની કાર્યક્ષમતા વધે છે.

ફેંગ શુઇ એ પ્રાચીન ચીની પરંપરા છે. જે આસપાસના વાતાવરણ સાથે સુમેળ અને સમન્વય સાધવામાં મદદ કરે છે. ફેંગશુઈ અનુસાર ઓફિસમાં કે ઘરમાં રહેલી દરેક વસ્તુઓને યોગ્ય અને સુવ્યવસ્થિત રીતે  ગોઠવવી જોઈએ. જેના લીધે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. અને તમારું મન આખો દિવસ પ્રફુલ્લિત રહે છે.

ફેંગ શુઇ એ પ્રાચીન ચીની પરંપરા છે. જે પાંચ તત્વો-પૃથ્વી, જળ, ધાતુ, લાકડું અને અગ્નિથી બનેલું છે. જે આસપાસના વાતાવરણ સાથે સુમેળ અને સમન્વય સાધવામાં મદદ કરે છે. સમયની સાથે સાથે આજકાલ ફેંગશુઈ વસ્તુઓનો ઉપયોગ સતત વધી રહ્યો છે. લોકો આ વસ્તુઓને ઘરમાં કે ઓફિસમાં સજાવી શકે છે. વ્યવસ્થિત વસ્તુઓ સુખ અને સમૃદ્ધિને આકર્ષે છે. ફેંગશુઈ અનુસાર ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓને યોગ્ય ગોઠવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ તેમાં વધારો પણ થાય છે.

એક ઓફિસ જ્યાં વર્કિંગ ડેસ્ક પર બધી વસ્તુઓ યોગ્ય રીતે રાખવામાં આવે છે. તો તે જગ્યાએ કામ કરતા કર્મચારીની કાર્યક્ષમતા વધે છે. વર્ક ડેસ્ક પર વધુ પડતો સામાન રાખવાથી માનસિક તણાવ થઈ શકે છે. ફેંગશુઈ અનુસાર તમારી આસપાસ રાખવામાં આવેલી બિનજરૂરી વસ્તુઓને દૂર કરો. જેથી તમે તમને ગમતી વસ્તુઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો.

ફર્નિચર ગોઠવો

ઘરમાં રાખેલા ફર્નિચરને યોગ્ય રીતે ગોઠવો. અવ્યવસ્થિત ફર્નિચર ઘરની અંદર આવતી ઊર્જાને અવરોધે છે. ફેંગશુઈ અનુસાર દરવાજા તરફ પગ રાખીને સૂશો નહીં. આમ કરવાથી અશુભ સ્થિતિ સર્જાય છે.

અરીસો

અરીસો ઘરમાં ઉર્જા લાવે છે. પરંતુ ખોટી રીતે મૂકેલો અરીસો તમારા માટે ઘણી બધી સમસ્યાઓ લાવી શકે છે. પલંગની સામે મૂકેલો અરીસો બેચેનીનું કારણ બની શકે છે.

ઇન્ડોર છોડ

ઓફિસમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે ઇન્ડોર છોડ લગાવવા જોઇએ. આમ કરવાથી વધુ ને વધુ સકારાત્મક ઉર્જા અંદર પ્રવેશે છે. જે તમારી આસપાસના વાતાવરણને હળવું બનાવે છે.અને તમને ફ્રેશ રાખે છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી પર ABPlive.com દાવો કરતા નથી કે તે સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. વિગતવાર અને વધુ માહિતી માટે  કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતનો સંપર્ક કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget