શોધખોળ કરો

Fengshui Tips: આ ફેંગસૂઈ ટિપ્સ કરિયરમાં કરાવશે પ્રગતિ, વધશે માન-સન્માન

ઓફિસમાં જ્યાં વર્કિંગ ડેસ્ક પર બધી વસ્તુઓ યોગ્ય રીતે રાખવામાં આવી હોય તો તે જગ્યાએ કામ કરતા કર્મચારીની કાર્યક્ષમતા વધે છે.

ફેંગ શુઇ એ પ્રાચીન ચીની પરંપરા છે. જે આસપાસના વાતાવરણ સાથે સુમેળ અને સમન્વય સાધવામાં મદદ કરે છે. ફેંગશુઈ અનુસાર ઓફિસમાં કે ઘરમાં રહેલી દરેક વસ્તુઓને યોગ્ય અને સુવ્યવસ્થિત રીતે  ગોઠવવી જોઈએ. જેના લીધે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. અને તમારું મન આખો દિવસ પ્રફુલ્લિત રહે છે.

ફેંગ શુઇ એ પ્રાચીન ચીની પરંપરા છે. જે પાંચ તત્વો-પૃથ્વી, જળ, ધાતુ, લાકડું અને અગ્નિથી બનેલું છે. જે આસપાસના વાતાવરણ સાથે સુમેળ અને સમન્વય સાધવામાં મદદ કરે છે. સમયની સાથે સાથે આજકાલ ફેંગશુઈ વસ્તુઓનો ઉપયોગ સતત વધી રહ્યો છે. લોકો આ વસ્તુઓને ઘરમાં કે ઓફિસમાં સજાવી શકે છે. વ્યવસ્થિત વસ્તુઓ સુખ અને સમૃદ્ધિને આકર્ષે છે. ફેંગશુઈ અનુસાર ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓને યોગ્ય ગોઠવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ તેમાં વધારો પણ થાય છે.

એક ઓફિસ જ્યાં વર્કિંગ ડેસ્ક પર બધી વસ્તુઓ યોગ્ય રીતે રાખવામાં આવે છે. તો તે જગ્યાએ કામ કરતા કર્મચારીની કાર્યક્ષમતા વધે છે. વર્ક ડેસ્ક પર વધુ પડતો સામાન રાખવાથી માનસિક તણાવ થઈ શકે છે. ફેંગશુઈ અનુસાર તમારી આસપાસ રાખવામાં આવેલી બિનજરૂરી વસ્તુઓને દૂર કરો. જેથી તમે તમને ગમતી વસ્તુઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો.

ફર્નિચર ગોઠવો

ઘરમાં રાખેલા ફર્નિચરને યોગ્ય રીતે ગોઠવો. અવ્યવસ્થિત ફર્નિચર ઘરની અંદર આવતી ઊર્જાને અવરોધે છે. ફેંગશુઈ અનુસાર દરવાજા તરફ પગ રાખીને સૂશો નહીં. આમ કરવાથી અશુભ સ્થિતિ સર્જાય છે.

અરીસો

અરીસો ઘરમાં ઉર્જા લાવે છે. પરંતુ ખોટી રીતે મૂકેલો અરીસો તમારા માટે ઘણી બધી સમસ્યાઓ લાવી શકે છે. પલંગની સામે મૂકેલો અરીસો બેચેનીનું કારણ બની શકે છે.

ઇન્ડોર છોડ

ઓફિસમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે ઇન્ડોર છોડ લગાવવા જોઇએ. આમ કરવાથી વધુ ને વધુ સકારાત્મક ઉર્જા અંદર પ્રવેશે છે. જે તમારી આસપાસના વાતાવરણને હળવું બનાવે છે.અને તમને ફ્રેશ રાખે છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી પર ABPlive.com દાવો કરતા નથી કે તે સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. વિગતવાર અને વધુ માહિતી માટે  કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતનો સંપર્ક કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
Embed widget