શોધખોળ કરો

મનુષ્ય ગૌરવ દિન: ગીતાનો સંદેશ ઘર-ઘર પહોંચાડનાર, પાંડુરંગ શાસ્ત્રીજીની આજે જન્મજંયતિ

પાંડુરંગ શાસ્ત્રીએ  સમાજ સુધારના આંદોલનનું અણમોલ કામ પણ કર્યું હતું. દાદાએ યુક્તિપૂર્વક વેદો, ઉપનીષદો તથા હિંદુ સંસ્કૃતિની આધ્યાત્મિક શક્તિને પુનઃજાગૃત કરવા માટે એક અભિયાન હાથ ધર્યું હતું. 1999માં   ભારત સરકારે દાદા પાંડુરંગને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કર્યા હતા

મનુષ્ય ગૌરવ દિન:પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે,"માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે". આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીજીએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં કહેલા વચનને ટાંક્યું છે. એમાં ભગવાને કહ્યું છે કે, सर्वस्वचाहम हदयीसन्निविष्टो (અર્થ : હું પ્રાણીમાત્રના હદયમાં બિરાજમાન છું) તેથી માણસે ભગવાન મારી સાથે છે તે વાતનું ગૌરવ લેવું જોઈએ અને પોતાને મળેલ મનુષ્ય અવતારનું ગૌરવ લેવું જોઈએ. આ વાત સમજાવતો દિવસ એટલે મનુષ્ય ગૌરવદિન.

સ્વાધ્યાય પરિવાર આ દિવસને વિશેષ રૂપે ઊજવે છે. આ દિવસોમાં ભકિતફેરીનું આયોજન કરવામાં આવે છે જેને મનુષ્ય ગૌરવદિન ની ભકિતફેરી તરીકે ઓળખવામાં આવે છે.

ભારતના પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ, સમાજ સુધારક અને દાર્શનિક પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાનો જન્મ 19 ઓક્ટોબર 1920માંના રોજ મહારાષ્ટ્રના રોહા મુકામે જન્મ થયો હતો. પાંડુરંગજીને ‘દાદા’ (મોટા ભાઈ)ના લાડકા નામથી પણ સંબોધન થતું હતું. સમાજમાં ‘સ્વાધ્યાય’ના માધ્યમથી આત્મચેતના જાગૃત કરવાનો આદર્શ સ્થાપિત કરવાનું બહુ મોટું કાર્ય દાદાએ કર્યું છે.

પાંડુરંગ શાસ્ત્રીએ  સમાજ સુધારના આંદોલનનું અણમોલ કામ પણ કર્યું હતું. દાદાએ યુક્તિપૂર્વક વેદો, ઉપનીષદો તથા હિંદુ સંસ્કૃતિની આધ્યાત્મિક શક્તિને પુનઃજાગૃત કરવા માટે એક અભિયાન હાથ ધર્યું હતું. 1999માં   ભારત સરકારે દાદા પાંડુરંગને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કર્યા હતા.

પાંડુરંગ આઠવલે દાદાએ 25  ઓક્ટોબર, 2૦૦૩ના રોજ મુંબઈમાં જ આખરી શ્વાસ લીધાં અને આ સંસારમાંથી વિદાય લીધી હતી પરંતુ તેમની રાખેલા મિશનની નીવ આજે વટવૃક્ષ સમાન બની ચૂકી છે. આજે પણ આ મિશન દ્રારા મનુષ્યમાં  સદભાવના અને સંસ્કારનું  સિંચનની પ્રક્રિયા નિરંતર ચાલે છે.આજે તેમના જન્મદિવસ નિમિતે 50થી વધુ શહેરમાં 25 હજારથી વધુ સ્વાસ્થ્યાચી તેમના જન્મત્સવની ઉજવણી કરશે.                                                                                                                             

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હિન્દુઓને સોંપી દો તિરુપતિ સહિત બધા મંદિરો, VHPની માંગ, 'મુક્તિ' ન મળે તો પછી આંદોલન...
હિન્દુઓને સોંપી દો તિરુપતિ સહિત બધા મંદિરો, VHPની માંગ, 'મુક્તિ' ન મળે તો પછી આંદોલન...
કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રાજ્યમાં ગુંડાઓ બેફામHun To Bolish | હું તો બોલીશ | દાદાની ચોખ્ખી વાતAmbalal Patel Prediction: રેઇનકોટ હજી હાથવગો રાખજો, દિવાળી સુધી આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશેAhmedabad Rain: અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ,  રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિન્દુઓને સોંપી દો તિરુપતિ સહિત બધા મંદિરો, VHPની માંગ, 'મુક્તિ' ન મળે તો પછી આંદોલન...
હિન્દુઓને સોંપી દો તિરુપતિ સહિત બધા મંદિરો, VHPની માંગ, 'મુક્તિ' ન મળે તો પછી આંદોલન...
કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ
IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ
સુપરહિટ છે આ સરકારી યોજના... એક વાર પૈસા રોકો, દર મહિને 20,000 રૂપિયાથી વધુની રકમ મળશે!
સુપરહિટ છે આ સરકારી યોજના... એક વાર પૈસા રોકો, દર મહિને 20,000 રૂપિયાથી વધુની રકમ મળશે!
હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ
ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ
Embed widget