શોધખોળ કરો

Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે

આધાર કાર્ડ બનાવતી વખતે લોકો ઘણીવાર કેટલીક ભૂલો કરે છે. જેના કારણે તેઓ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકતા નથી

Aadhaar Update Rules: ભારતમાં રહેતા લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજો દરરોજ કોઈને કોઈ કામ માટે જરૂરી છે. જો આ દસ્તાવેજો વિશે વાત કરીએ તો પાન કાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રાશન કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો જરૂરી છે. તેમાંથી આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું દસ્તાવેજ છે. દેશની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે.

આધાર કાર્ડ બનાવતી વખતે લોકો ઘણીવાર કેટલીક ભૂલો કરે છે. જેના કારણે તેઓ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકતા નથી. જોકે, UIDAI તરફથી લોકોને આધારમાં માહિતી અપડેટ કરવાની તક મળે છે. પરંતુ કેટલીક માહિતી અપડેટ કરવા માટે આધાર સેન્ટર પર એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. તમારે આ માટે ફી ચૂકવવી પડશે. ચાલો તમને જણાવીએ.

આ માહિતી માટે આધાર સેન્ટર પર જવું પડશે

આધાર કાર્ડમાં બે પ્રકારની માહિતી હોય છે, એક ડેમોગ્રાફિક માહિતી અને એક બાયોમેટ્રિક માહિતી. તમે ડેમોગ્રાફિક માહિતી ઓનલાઈન અપડેટ કરી શકો છો. પરંતુ બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવા માટે તમારે આધાર સેન્ટર પર જવું પડશે. બાયોમેટ્રિક માહિતી વિશે વાત કરીએ તો તેમાં તમારા હાથની તમામ 10 આંગળીઓના ફિંગરપ્રિન્ટ્સ, તમારી આંખોનું આઇરિસ સ્કેન અને તમારા ચહેરાનો સમાવેશ થાય છે. આ તમામ બાબતો બાયોમેટ્રિક માહિતી હેઠળ આવે છે. આ માટે તમારે પહેલા આધાર સેન્ટર પર ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી પડશે, ત્યારપછી જ તમે તેને અપડેટ કરાવી શકશો.

આટલી ફી ચૂકવવી પડશે

આધાર કાર્ડમાં ડેમોગ્રાફિક માહિતી અને બાયોમેટ્રિક માહિતી હોય છે. બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવા માટે તમારે પહેલા આધાર કેન્દ્ર પર ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી પડશે. આ પછી ત્યાં હાજર ઓપરેટર તમારી માહિતી અપડેટ કરે છે. UIDAIએ બાયોમેટ્રિક માહિતી માટે અલગથી ફી રાખી છે.

તેથી ડેમોગ્રાફિક માહિતી અપડેટ કરવા માટે અલગ ફી છે. જો તમે કોઈપણ ડેમોગ્રાફિક માહિતીમાં ફેરફાર કરો છો. તો તેના માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. પરંતુ જો તમે આધાર કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક માહિતીમાં ફેરફાર કરવા માંગો છો તો તેના માટે તમારે 100 રૂપિયા ફી ચૂકવવી પડશે.

શું ઇમરજન્સીમાં તરત જ ઉપાડી શકાય છે પીએફના પૈસા? જાણો સમગ્ર પ્રક્રિયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
Embed widget