શોધખોળ કરો

ધનતેરસ પર સોના-ચાંદી સહિત સાવરણી ખરીદવાનું પણ છે વિશેષ મહત્વ, જાણો શું છે કારણ

સાવરણીને લક્ષ્મી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે બૃહદ સંહિતામાં સાવરણી સુખ-શાંતિ અને દુષ્ટ શક્તિઓને નષ્ટ કરે છે.

અમદાવાદઃ દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે, જેને કારણે ધનતેરસ-કાળીચૌદશની તિથિ અને કાળીચૌદશ-દિવાળીની તિથિ એક જ દિવસે આવે છે. આ વર્ષે 13 નવેમ્બર, શુક્રવારે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી છે. 13મીએ સવારે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ રહેશે. ત્યાર બાદ કાળીચૌદશની તિથિ શરૂ થશે, જે 14 નવેમ્બરે શનિવારે બપોરે 2.18 વાગ્યા સુધી રહેશે. ધનતેરસ પર સોના-ચાંદી, જમીન-મકાન સહિત સાવરણી ખરીદવાનું પણ વિશેષ મહત્વ છે. સાવરણીને લક્ષ્મી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે બૃહદ સંહિતામાં સાવરણી સુખ-શાંતિ અને દુષ્ટ શક્તિઓને નષ્ટ કરે છે. સાવરણી ઘરની ગરીબી દૂર કરે છે અને તેના ઉપયોગથી મનુષ્યની ગરીબી પણ દૂર થાય છે. વળી, આ દિવસે ઘરને નવી સાવરણીથી સાફ કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુન-દ્રૌપદીને મહાભારતમાં એક સાવરણી સાથે લગ્ન કરવાની, શ્રીમંત બનવાની કથા કહી હતી. પૌરાણિક કથા અનુસાર, દ્રૌપદીના અર્જુન સાથે લગ્ન થઈ રહ્યા ન હતા. ત્યારબાદ સાવરણી વડે કચરો સાફ કરવામાં આવ્યો હોવાનુ માનવામાં આવે છે. જે બાદ દ્રૌપદી અને અર્જુનના લગ્ન થયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
Today Puja: ગુરુવારે ભગવાન વિષ્ણુના આ અચૂક ઉપાયો કરો, ઋણથી મળશે મુક્તિ, ધન આગમનના ખૂલશે સ્ત્રોત
Today Puja: ગુરુવારે ભગવાન વિષ્ણુના આ અચૂક ઉપાયો કરો, ઋણથી મળશે મુક્તિ, ધન આગમનના ખૂલશે સ્ત્રોત
Today's horoscope: રામ નવમીના અવસરે આજે આ ત્રણ રાશિની ચમકશે કિસ્મત, જાણો રાશિફળ
Today's horoscope: રામ નવમીના અવસરે આજે આ ત્રણ રાશિની ચમકશે કિસ્મત, જાણો રાશિફળ
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક બિલ્ડિંગમાં લાગી આગ, સોસાયટીમાં દોડધામ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક બિલ્ડિંગમાં લાગી આગ, સોસાયટીમાં દોડધામ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
Embed widget