શોધખોળ કરો

Astro Tips: ગ્રહ દોષને દૂર કરવા માટે ધારણ કરવામાં આવતા રત્નો શું ખરેખર કરે છે કામ, જાણો શું કહે છે જ્યોતિષાચાર્ય

જો આપની કુંડલીમાં કોઇ ગ્રહનો દોષ હોય અને તેના કારણે જીવનમાં મુશ્કેલી આવતી હોય તો તેનો ઉપાય કેવી રીતે કરવો, જાણીએ...

Astro Tips:જ્યોતિષશાસ્ત્રનો એક નિયમ છે, અન્ય કોઈ ગ્રહ કોઈપણ ગ્રહના દોષ સુધારે છે.પરંતુ રાહુ કેતુ કોઈપણ ગ્રહના દોષોને સુધારતો નથી, પરંતુ બુધ,  રાહુ કેતુથી સંબંધિત દોષોને સુધારે છે. રાજકોટના જાણીતા જ્યોતિશાસ્ત્રીજ તુષાર જોશીએ  રાહુના દોષને દૂર કરવાના ઉપાય જણાવ્યા છે.

જ્યોતિશાસ્ત્રી  તુષાર જોશીએ ગ્રહોના દુષ્પ્રભાવ વિશે વાત કરતા કહ્યું કે  કહ્યું કે, “મેં એવા ઘણા લોકો જોયા છે જેમની કુંડળીમાં રાહુ મુશ્કેલી ઉભી કરી રહ્યો હતો અથવા રાહુની સ્થિતિ હતી અને કોઈએ તેમને ગોમેદ પહેરાવ્યા હતા.કોઈપણ રત્ન તે ગ્રહ સંબંધિત બળમાં વધારો કરે છે. જે ગ્રહ માટે તેને ધારણ કરવામાં આવે છે તે તેના દોષોને સુધારતા નથી પરંત રત્નનું કાર્ય માત્ર શક્તિ વધારવાનું છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ તમને અનુમાન પ્રમાણે લાભ ન આપી રહ્યો હોય અને ખૂબ જ નબળો હોય તો તેનું રત્નને ધારણ કરવું જોઈએ જેથી તેની શક્તિમાં વધારો થઈ શકે”.

ચાલો એક ઉદાહરણથી સમજીએ કે, જો કોઈ વ્યક્તિ તમને પરેશાન કરી રહી છે, તો આપણે  એવી વ્યક્તિને શોધીએ છીએ, જેનું તે વધુ માને માને છે અથવા જેના કહેવાથી તે  આપણને પરેશાન કરવાનું બંધ કરી દે છે. તેવી જ રીતે જ્યોતિષમાં પણ ઘણા ગ્રહો એકબીજાના દોષ સુધારે છે.

રાહુના દોષોને બુધ દૂર કરશે

બુધ રાહુના દોષોનો નાશ કરે છે. જેમ શુક્ર મંગળ વગેરે દોષોનો નાશ કરે છે.આગળથી તમારે પણ સાવધાન રહેવું જોઈએ, જો રાહુ તમને ભવિષ્યવાણી પ્રમાણે કોઈ પ્રકારની પરેશાની આપી રહ્યો હોય તો તેને લગતા દાન અને ઉપાયો કરો અને જો તમારી કુંડળીમાં બુધનો કારક હોય તો તે મુજબ લાભ આપી રહ્યો છે. તો  તેના મંત્રનો જાપ કરો. અથવા રત્નો પહેરો.

રાહુ દોષને દૂર કરવાના ઉપાય

રાહુના દોષને સુધારવા માટે, વ્યક્તિએ તેના મંત્રનો જાપ   કરવાની સાથે   દાન અને અન્ય ઉપાય પણ શોધવા જોઈએ. રાહુનો મુખ્ય ઉપાય રક્તપિત્તના દર્દીઓ અને સફાઈ કામદારોની સેવા કરવાનો છે. તેમને કાળા અડદમાંથી બનેલી કોઈપણ સામગ્રી જેમ કે ઈમરતી અથવા દાળ અથવા બડા ખવડાવો, તેમની સાથે સારો વ્યવહાર કરો. ઉપરાંત રાહુ દોષને દૂર કરવા કાળી અડદની દાળ, જવ, બાજરી, કાળા તલ, સફેદ તલ મિક્સ કરીને દરરોજ પક્ષીઓને ખવડાવો.

જો તમે લાખો રૂપિયા ખર્ચીને રાહુનો ઉપાય ઠીક કરશો, તો પણ આ ઉપાયથી તેમાં ફાયદો થશે. જો કે આ ઉપાય લાંબા સમય સુધી કરાવા જરૂરી છે. તેને જીવનનો નિયમ બનાવી દો. આ ઉપાય સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

-જ્યોતિષાચાર્ય, તુષાર જોષી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Embed widget