શોધખોળ કરો

Astro Tips: ગ્રહ દોષને દૂર કરવા માટે ધારણ કરવામાં આવતા રત્નો શું ખરેખર કરે છે કામ, જાણો શું કહે છે જ્યોતિષાચાર્ય

જો આપની કુંડલીમાં કોઇ ગ્રહનો દોષ હોય અને તેના કારણે જીવનમાં મુશ્કેલી આવતી હોય તો તેનો ઉપાય કેવી રીતે કરવો, જાણીએ...

Astro Tips:જ્યોતિષશાસ્ત્રનો એક નિયમ છે, અન્ય કોઈ ગ્રહ કોઈપણ ગ્રહના દોષ સુધારે છે.પરંતુ રાહુ કેતુ કોઈપણ ગ્રહના દોષોને સુધારતો નથી, પરંતુ બુધ,  રાહુ કેતુથી સંબંધિત દોષોને સુધારે છે. રાજકોટના જાણીતા જ્યોતિશાસ્ત્રીજ તુષાર જોશીએ  રાહુના દોષને દૂર કરવાના ઉપાય જણાવ્યા છે.

જ્યોતિશાસ્ત્રી  તુષાર જોશીએ ગ્રહોના દુષ્પ્રભાવ વિશે વાત કરતા કહ્યું કે  કહ્યું કે, “મેં એવા ઘણા લોકો જોયા છે જેમની કુંડળીમાં રાહુ મુશ્કેલી ઉભી કરી રહ્યો હતો અથવા રાહુની સ્થિતિ હતી અને કોઈએ તેમને ગોમેદ પહેરાવ્યા હતા.કોઈપણ રત્ન તે ગ્રહ સંબંધિત બળમાં વધારો કરે છે. જે ગ્રહ માટે તેને ધારણ કરવામાં આવે છે તે તેના દોષોને સુધારતા નથી પરંત રત્નનું કાર્ય માત્ર શક્તિ વધારવાનું છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ તમને અનુમાન પ્રમાણે લાભ ન આપી રહ્યો હોય અને ખૂબ જ નબળો હોય તો તેનું રત્નને ધારણ કરવું જોઈએ જેથી તેની શક્તિમાં વધારો થઈ શકે”.

ચાલો એક ઉદાહરણથી સમજીએ કે, જો કોઈ વ્યક્તિ તમને પરેશાન કરી રહી છે, તો આપણે  એવી વ્યક્તિને શોધીએ છીએ, જેનું તે વધુ માને માને છે અથવા જેના કહેવાથી તે  આપણને પરેશાન કરવાનું બંધ કરી દે છે. તેવી જ રીતે જ્યોતિષમાં પણ ઘણા ગ્રહો એકબીજાના દોષ સુધારે છે.

રાહુના દોષોને બુધ દૂર કરશે

બુધ રાહુના દોષોનો નાશ કરે છે. જેમ શુક્ર મંગળ વગેરે દોષોનો નાશ કરે છે.આગળથી તમારે પણ સાવધાન રહેવું જોઈએ, જો રાહુ તમને ભવિષ્યવાણી પ્રમાણે કોઈ પ્રકારની પરેશાની આપી રહ્યો હોય તો તેને લગતા દાન અને ઉપાયો કરો અને જો તમારી કુંડળીમાં બુધનો કારક હોય તો તે મુજબ લાભ આપી રહ્યો છે. તો  તેના મંત્રનો જાપ કરો. અથવા રત્નો પહેરો.

રાહુ દોષને દૂર કરવાના ઉપાય

રાહુના દોષને સુધારવા માટે, વ્યક્તિએ તેના મંત્રનો જાપ   કરવાની સાથે   દાન અને અન્ય ઉપાય પણ શોધવા જોઈએ. રાહુનો મુખ્ય ઉપાય રક્તપિત્તના દર્દીઓ અને સફાઈ કામદારોની સેવા કરવાનો છે. તેમને કાળા અડદમાંથી બનેલી કોઈપણ સામગ્રી જેમ કે ઈમરતી અથવા દાળ અથવા બડા ખવડાવો, તેમની સાથે સારો વ્યવહાર કરો. ઉપરાંત રાહુ દોષને દૂર કરવા કાળી અડદની દાળ, જવ, બાજરી, કાળા તલ, સફેદ તલ મિક્સ કરીને દરરોજ પક્ષીઓને ખવડાવો.

જો તમે લાખો રૂપિયા ખર્ચીને રાહુનો ઉપાય ઠીક કરશો, તો પણ આ ઉપાયથી તેમાં ફાયદો થશે. જો કે આ ઉપાય લાંબા સમય સુધી કરાવા જરૂરી છે. તેને જીવનનો નિયમ બનાવી દો. આ ઉપાય સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

-જ્યોતિષાચાર્ય, તુષાર જોષી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget