શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવા અને સકારાત્ક ઊર્જાનો સંચાર કરવા સવાર સાંજ આ કામ અચૂક કરો

જો તમે પવનના પુત્ર હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ચમેલીના તેલનો દીવો કરવો શુભ રહેશે. હંમેશા ત્રણ ખૂણાવાળો દીવો પ્રગટાવો. આ પ્રયોગ ઘરમાં અનિષ્ટને રોકે છે

Vastu Tips:ઘરના મંદિરમાં દરરોજ સવાર-સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. વેદશાસ્ત્રોમાં દેવી-દેવતાઓ સમક્ષ ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અનેક લાભ દર્શાવવામાં આવ્યા છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં દીવો પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે, જેનાથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે. શિવપુરાણ અનુસાર ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.

માન્યતાઓ અનુસાર પૂજામાં  ડાબી બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય તેલનો દીવો જમણી બાજુ રાખવો જોઈએ. દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ રાખવો જોઈએ.

માન્યતાઓ અનુસાર, ઘીનો દીવો દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે, જ્યારે તેલના દીવાનો ઉપયોગ કોઈ ઈચ્છા પૂરી કરવા અથવા કોઈ વાસ્તુ કે ગ્રહ દોષને દૂર કરવા માટે કરવામાં આવે છે.

દેવીને પ્રસન્ન કરવા હોય તો ઘીનો દીવો કરો. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.શનિ દોષ, સાડા સતી અને પનોતીથી મુક્તિ મેળવવા માટે સરસવ અથવા તલના તેલનો દીવો કરવો શુભ રહેશે.

જો તમે પવનના પુત્ર હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ચમેલીના તેલનો દીવો કરવો શુભ રહેશે. હંમેશા ત્રણ ખૂણાવાળો દીવો પ્રગટાવો.

સૂર્યદેવ ઉપરાંત કાલ ભૈરવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે.કુંડળીમાં રાહુ અને કેતુને શાંત રાખવા માટે અળસીના તેલનો દીવો કરવો શુભ છે.                                                                                                                         

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

આ પણ વાંચો

Janmashtami 2024: જન્માષ્ટમી પર આ 3 રાશિઓ પર વરસશે શ્રીકૃષ્ણની કૃપા, બની રહ્યો છે ધન વૃદ્ધિ યોગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Election: અખિલેશ યાદવની સાઈકલ ફરી વળી ,આ બે નગરપાલિકા પર કર્યો કબજો
Gujarat Election: અખિલેશ યાદવની સાઈકલ ફરી વળી ,આ બે નગરપાલિકા પર કર્યો કબજો
Valsad  Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર
Valsad Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Corporation Result 2025 : કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, જુઓ શું છે સમગ્ર મામલો?Kutiyana Palika Election Result 2025 : કુતિયાણામાં કાંધલ જાડેજા કિંગ, ભાજપના ઢેલીબેનના શાસનનો અંત!Junagadh Corporation Election Result: જૂનાગઢ મનપામાં ગિરીશ કોટેચાના પુત્રની હારChorwad Palika Election Result : ચોરવાડમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Election: અખિલેશ યાદવની સાઈકલ ફરી વળી ,આ બે નગરપાલિકા પર કર્યો કબજો
Gujarat Election: અખિલેશ યાદવની સાઈકલ ફરી વળી ,આ બે નગરપાલિકા પર કર્યો કબજો
Valsad  Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર
Valsad Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
સંગમમાં સ્નાન કરનારા લોકોના સ્વાસ્થ્ય પર થશે અસર? રિપોર્ટમાં કરાયો મોટો દાવો
સંગમમાં સ્નાન કરનારા લોકોના સ્વાસ્થ્ય પર થશે અસર? રિપોર્ટમાં કરાયો મોટો દાવો
Local Body Election: રાજ્યની આ ત્રણ નપામાં નહિ ખીલે કમળ, ભાજપને નહિ મળે શાસન,જાણો ક્યાં પક્ષનો દબદબો
Local Body Election: રાજ્યની આ ત્રણ નપામાં નહિ ખીલે કમળ, ભાજપને નહિ મળે શાસન,જાણો ક્યાં પક્ષનો દબદબો
Saurashtra Election Result: સૌરાષ્ટ્રમાં આ ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીનો ભગવો લહેરાયો
Saurashtra Election Result: સૌરાષ્ટ્રમાં આ ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીનો ભગવો લહેરાયો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.