શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવા અને સકારાત્ક ઊર્જાનો સંચાર કરવા સવાર સાંજ આ કામ અચૂક કરો

જો તમે પવનના પુત્ર હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ચમેલીના તેલનો દીવો કરવો શુભ રહેશે. હંમેશા ત્રણ ખૂણાવાળો દીવો પ્રગટાવો. આ પ્રયોગ ઘરમાં અનિષ્ટને રોકે છે

Vastu Tips:ઘરના મંદિરમાં દરરોજ સવાર-સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. વેદશાસ્ત્રોમાં દેવી-દેવતાઓ સમક્ષ ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અનેક લાભ દર્શાવવામાં આવ્યા છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં દીવો પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે, જેનાથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે. શિવપુરાણ અનુસાર ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.

માન્યતાઓ અનુસાર પૂજામાં  ડાબી બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય તેલનો દીવો જમણી બાજુ રાખવો જોઈએ. દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ રાખવો જોઈએ.

માન્યતાઓ અનુસાર, ઘીનો દીવો દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે, જ્યારે તેલના દીવાનો ઉપયોગ કોઈ ઈચ્છા પૂરી કરવા અથવા કોઈ વાસ્તુ કે ગ્રહ દોષને દૂર કરવા માટે કરવામાં આવે છે.

દેવીને પ્રસન્ન કરવા હોય તો ઘીનો દીવો કરો. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.શનિ દોષ, સાડા સતી અને પનોતીથી મુક્તિ મેળવવા માટે સરસવ અથવા તલના તેલનો દીવો કરવો શુભ રહેશે.

જો તમે પવનના પુત્ર હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ચમેલીના તેલનો દીવો કરવો શુભ રહેશે. હંમેશા ત્રણ ખૂણાવાળો દીવો પ્રગટાવો.

સૂર્યદેવ ઉપરાંત કાલ ભૈરવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે.કુંડળીમાં રાહુ અને કેતુને શાંત રાખવા માટે અળસીના તેલનો દીવો કરવો શુભ છે.                                                                                                                         

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

આ પણ વાંચો

Janmashtami 2024: જન્માષ્ટમી પર આ 3 રાશિઓ પર વરસશે શ્રીકૃષ્ણની કૃપા, બની રહ્યો છે ધન વૃદ્ધિ યોગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
Embed widget