શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં આ વાસ્તુદોષના કારણે કર્જ વધતું રહે છે, ઋણથી મુક્ત થવા આ રીતે કરો દૂર

સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ઘણું મહત્વ છે. વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન ન કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિનું દેવું અને નબળી આર્થિક સ્થિતિનું કારણ ઘરની વાસ્તુ દોષ હોઈ શકે છે.

Vastu Tips: સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિનું દેવું વધવાનું અને તેની આર્થિક સ્થિતિ નબળી પડવાનું કારણ ઘરના વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં આવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરવાથી ઘરની વાસ્તુ દોષોમાંથી મુક્તિ મળે છે અને દેવાની સમસ્યા દૂર થઈ જાય છે.

સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વધુ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન ન કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિનું દેવું અને નબળી આર્થિક સ્થિતિનું કારણ ઘરની વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરવાથી ઘરના વાસ્તુ દોષોથી છુટકારો મેળવી શકાય છે અને દેવાની સમસ્યા દૂર થઈ જાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પૂર્વ દિશામાં વાસ્તુ દોષના કારણે વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દક્ષિણ-પૂર્વ દિશામાં વાસ્તુ દોષના કારણે ખર્ચ વધે છે. જેના કારણે કોઈની પાસેથી લીધેલા પૈસા પરત કરવા મુશ્કેલ બને છે. આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રના નીચેના ઉપાયો ખૂબ જ ફાયદાકારક છે.

-ગણપતિ બાપ્પાની મૂર્તિ ઘરના અગ્નિ ખૂણામાં રાખવાથી વ્યક્તિને પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.

-વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર કાળા ઘોડાની નાળ રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.

-વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘર અથવા દુકાનમાં પાણીની યોગ્ય વ્યવસ્થા અને સીડીની યોગ્ય  દિશા પણ દેવાથી મુક્તિ મેળવવા મદદગાર સાબિત થાય  છે. ઘર કે દુકાનમાં પાણીની વ્યવસ્થા ઉત્તર દિશામાં કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ કરવાથી દેવાની સમસ્યા ખતમ થઈ જાય છે.

ઘરમાં અરીસો ખોટી દિશામાં રાખવાથી વાસ્તુ દોષ થાય છે. ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં અરીસો ન લગાવો. જેના કારણે વાસ્તુ દોષ થાય છે.            

-જો તમારા ઘરના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવો. કહેવાય છે કે નળમાંથી પાણી ટપકવાથી ધનની હાનિ થાય છે.

-વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે કોઈની પાસેથી લોન અથવા દેવું લઈ રહ્યા છો, તો લોનનો પહેલો હપ્તો મંગળવારે જ ચૂકવો. તેનાથી દેવું જલ્દી ચૂકાવાઇ જાય છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget