શોધખોળ કરો

Gayatri Mantra Significance: શક્તિશાળી છે આ ગાયત્રી મંત્ર, મનોવાંછિત આપે છે ફળ, જાપમાં ન કરો આ ભૂલ

Gayatri Mantra: ગાયત્રી મંત્રના જાપનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાના અગણિત ફાયદા છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

Gayatri Mantra: ગાયત્રી મંત્રના જાપનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાના અગણિત ફાયદા છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

હિન્દુ ધર્મમાં મંત્રોના જાપનું વિશેષ મહત્વ છે. મંત્રોના જાપથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. તમામ મંત્રોમાં ગાયત્રી મંત્રનો જાપ કરવાનો મહિમા અદ્ભુત  છે.શાસ્ત્રો અનુસાર ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ ચમત્કારી મંત્રથી તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી શકો છો. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તેના અદ્ભુત ફાયદાઓ જોઈ શકાય છે. ગાયત્રી મંત્રનો જાપ કરવા માટે પણ કેટલાક નિયમો છે, જેને ધ્યાનમાં રાખવા જરૂરી છે.

ગાયત્રી મંત્ર

ઓમ ભૂભુવ સ્વ: તત્સવિતુર્વેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્.

આ મંત્રનો અર્થ એ છે કે હે સર્જનહાર, પ્રાણ સ્વરૂપ, દુખ:નાશક, સુખ સ્વરૂપ શ્રેષ્ઠ, તેજોમય પરમાત્મ, જેનું તેજ આપણે ધારણ કરીએ છીએ. તે જ ભગવાન આપણી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે.

ગાયત્રી મંત્રનો જાપ કરવાના નિયમો

ગાયત્રી મંત્રનો જાપ હંમેશા સૂર્યોદયના બે કલાક પહેલા અને સૂર્યાસ્તના એક કલાક પછી કરવો જોઈએ, નહીં તો તેનો લાભ નહીં મળે. મૌન રહીને પણ માનસિક રીતે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. રાત્રે આ મંત્રનો જાપ કરવાથી બચવું જોઈએ. તો  તેનું ફળ નહી મળે. ગાયત્રી મંત્રનો જાપ હંમેશા પીળા વસ્ત્રો પહેરીને જ કરવો વા જોઈએ. આ મંત્રનો જાપ ક્યારેય કાળા કે ઘાટા રંગના કપડા પહેરીને ન કરવો. ગાયત્રી મંત્રનો જાપ ક્યારેય દક્ષિણ દિશા તરફ મુખ કરીને ન કરવો જોઈએ. પૂર્વ દિશા તરફ મુખ રાખીને તેનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. માંસ, માછલી કે શરાબનું સેવન કર્યા પછી ક્યારેય ગાયત્રી મંત્રનો જાપ ન કરો, નહીં તો તેનું વિપરિત ફળ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
Embed widget