શોધખોળ કરો

Gayatri Mantra Significance: શક્તિશાળી છે આ ગાયત્રી મંત્ર, મનોવાંછિત આપે છે ફળ, જાપમાં ન કરો આ ભૂલ

Gayatri Mantra: ગાયત્રી મંત્રના જાપનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાના અગણિત ફાયદા છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

Gayatri Mantra: ગાયત્રી મંત્રના જાપનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાના અગણિત ફાયદા છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

હિન્દુ ધર્મમાં મંત્રોના જાપનું વિશેષ મહત્વ છે. મંત્રોના જાપથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. તમામ મંત્રોમાં ગાયત્રી મંત્રનો જાપ કરવાનો મહિમા અદ્ભુત  છે.શાસ્ત્રો અનુસાર ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ ચમત્કારી મંત્રથી તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી શકો છો. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તેના અદ્ભુત ફાયદાઓ જોઈ શકાય છે. ગાયત્રી મંત્રનો જાપ કરવા માટે પણ કેટલાક નિયમો છે, જેને ધ્યાનમાં રાખવા જરૂરી છે.

ગાયત્રી મંત્ર

ઓમ ભૂભુવ સ્વ: તત્સવિતુર્વેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્.

આ મંત્રનો અર્થ એ છે કે હે સર્જનહાર, પ્રાણ સ્વરૂપ, દુખ:નાશક, સુખ સ્વરૂપ શ્રેષ્ઠ, તેજોમય પરમાત્મ, જેનું તેજ આપણે ધારણ કરીએ છીએ. તે જ ભગવાન આપણી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે.

ગાયત્રી મંત્રનો જાપ કરવાના નિયમો

ગાયત્રી મંત્રનો જાપ હંમેશા સૂર્યોદયના બે કલાક પહેલા અને સૂર્યાસ્તના એક કલાક પછી કરવો જોઈએ, નહીં તો તેનો લાભ નહીં મળે. મૌન રહીને પણ માનસિક રીતે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. રાત્રે આ મંત્રનો જાપ કરવાથી બચવું જોઈએ. તો  તેનું ફળ નહી મળે. ગાયત્રી મંત્રનો જાપ હંમેશા પીળા વસ્ત્રો પહેરીને જ કરવો વા જોઈએ. આ મંત્રનો જાપ ક્યારેય કાળા કે ઘાટા રંગના કપડા પહેરીને ન કરવો. ગાયત્રી મંત્રનો જાપ ક્યારેય દક્ષિણ દિશા તરફ મુખ કરીને ન કરવો જોઈએ. પૂર્વ દિશા તરફ મુખ રાખીને તેનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. માંસ, માછલી કે શરાબનું સેવન કર્યા પછી ક્યારેય ગાયત્રી મંત્રનો જાપ ન કરો, નહીં તો તેનું વિપરિત ફળ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Jayanti 2026: શનિ જયંતી પર રચાયા 4 દુર્લભ દુર્લભ સંયોગ, સુખી જીવન માટે કરો આ સિદ્ધ ઉપાય
Shani Jayanti 2026: શનિ જયંતી પર રચાયા 4 દુર્લભ દુર્લભ સંયોગ, સુખી જીવન માટે કરો આ સિદ્ધ ઉપાય
ધન રાશિને મળશે પ્રમોશનના ગૂડ ન્યુઝ, મકર રાશિને મળશે પૈતૃક સંપત્તિ, , જાણો શનિવારનું રાશિફળ
ધન રાશિને મળશે પ્રમોશનના ગૂડ ન્યુઝ, મકર રાશિને મળશે પૈતૃક સંપત્તિ, , જાણો શનિવારનું રાશિફળ
Vastu Tips: અલમારી પર વસ્તુ રાખશો તો નોતરશો મુશીબત, થશે આર્થિક નુકસાન
Vastu Tips: અલમારી પર વસ્તુ રાખશો તો નોતરશો મુશીબત, થશે આર્થિક નુકસાન
Today's Horoscope: કુંભ સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રાશિફળ
Today's Horoscope: કુંભ સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દારૂનો ગૃહ ઉદ્યોગ?
Hun To Bolish | હું તો બોલીશ | બ્લેકમેલર દુલ્હન
Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
Embed widget