શોધખોળ કરો

Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુંડળીમાં ગુરુની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાયો કરવાથી કુંડળીમાં રહેલ ગુરુ દોષ દૂર થાય છે.

Guru Purnima 2022:  અષાઢ માસના શુક્લ પક્ષની પૂનમને  ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વેદના રચયિતા મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. તેથી આ દિવસને વેદ વ્યાસ જીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસને અષાઢ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે.

પ્રાચીન સમયથી ગુરુનું વિશેષ મહત્વ છે. ગુરૂ જ જીવનમાં સાચા રસ્તે ચાલવાનું શીખવે છે. જ્યારે જ્યોતિષમાં ગુરુને ભગવાન વિષ્ણુ અને દેવ બૃહસ્પતિ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુંડળીમાં ગુરુની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાયો કરવાથી કુંડળીમાં રહેલ ગુરુ દોષ દૂર થાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

ગુરુ દોષ દૂર કરવાના ઉપાય

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આપના  પાસે ગુરુ ન હોય તો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તમારા ગુરુ માનીને તેમની પૂજા કરી શકો છો. એવું માનવામાં આવે છે કે, તેનાથી આ કુંડળીમાં ગુરુ દોષ દૂર થાય છે.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં ગુરુને બળવાન બનાવવા માટે 'ઓમ બૃહસ્પતયે નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. ખાસ કરીને ગુરુવારે આ મંત્રનો જાપ કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે. તેની શરૂઆત તમે ગુરુ પૂર્ણિમાથી કરી શકો છો.
  • કુંડળીમાં ગુરુ દોષ ઓછો કરવા અને ભાગ્યશાળી બનવા માટે ગુરુ પૂર્ણિમાના શુભ મુહૂર્ત પર ઘરમાં પુરોહિત દ્વારા સ્થાપિત ગુરુ યંત્રની સ્થાપના કરાવો અને  દરરોજ તેની પૂજા કરો.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ધંધામાં સતત નુકસાન થતું હોય તો અષાઢ ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા રંગના અનાજ, પીળા કપડા અથવા પીળા રંગની મીઠાઈ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને દાન કરો.
  • જો કોઈ વિદ્યાર્થીના મનમાં અભ્યાસને લઈને તણાવ હોય અથવા સફળતા ન મળવાનો ડર હોય તો તેણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગાયની સેવા કરવી જોઈએ.  આ દિવસે ગીતાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન
US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
Embed widget