શોધખોળ કરો

Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુંડળીમાં ગુરુની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાયો કરવાથી કુંડળીમાં રહેલ ગુરુ દોષ દૂર થાય છે.

Guru Purnima 2022:  અષાઢ માસના શુક્લ પક્ષની પૂનમને  ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વેદના રચયિતા મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. તેથી આ દિવસને વેદ વ્યાસ જીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસને અષાઢ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે.

પ્રાચીન સમયથી ગુરુનું વિશેષ મહત્વ છે. ગુરૂ જ જીવનમાં સાચા રસ્તે ચાલવાનું શીખવે છે. જ્યારે જ્યોતિષમાં ગુરુને ભગવાન વિષ્ણુ અને દેવ બૃહસ્પતિ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુંડળીમાં ગુરુની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાયો કરવાથી કુંડળીમાં રહેલ ગુરુ દોષ દૂર થાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

ગુરુ દોષ દૂર કરવાના ઉપાય

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આપના  પાસે ગુરુ ન હોય તો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તમારા ગુરુ માનીને તેમની પૂજા કરી શકો છો. એવું માનવામાં આવે છે કે, તેનાથી આ કુંડળીમાં ગુરુ દોષ દૂર થાય છે.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં ગુરુને બળવાન બનાવવા માટે 'ઓમ બૃહસ્પતયે નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. ખાસ કરીને ગુરુવારે આ મંત્રનો જાપ કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે. તેની શરૂઆત તમે ગુરુ પૂર્ણિમાથી કરી શકો છો.
  • કુંડળીમાં ગુરુ દોષ ઓછો કરવા અને ભાગ્યશાળી બનવા માટે ગુરુ પૂર્ણિમાના શુભ મુહૂર્ત પર ઘરમાં પુરોહિત દ્વારા સ્થાપિત ગુરુ યંત્રની સ્થાપના કરાવો અને  દરરોજ તેની પૂજા કરો.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ધંધામાં સતત નુકસાન થતું હોય તો અષાઢ ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા રંગના અનાજ, પીળા કપડા અથવા પીળા રંગની મીઠાઈ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને દાન કરો.
  • જો કોઈ વિદ્યાર્થીના મનમાં અભ્યાસને લઈને તણાવ હોય અથવા સફળતા ન મળવાનો ડર હોય તો તેણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગાયની સેવા કરવી જોઈએ.  આ દિવસે ગીતાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trigrahi Yog: 22 જૂને, કર્ક રાશિમાં ત્રિગ્રહી બનશે યોગ, 4 રાશિના લોકોને જબરદસ્ત મળશે સફળતા
Trigrahi Yog: 22 જૂને, કર્ક રાશિમાં ત્રિગ્રહી બનશે યોગ, 4 રાશિના લોકોને જબરદસ્ત મળશે સફળતા
Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન
Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન
શનિવારે આ બે રાશિઓને મળશે શુભ સમાચાર, જાણો મેષથી મીન રાશિના જાતકનું આજનું રાશિફળ
શનિવારે આ બે રાશિઓને મળશે શુભ સમાચાર, જાણો મેષથી મીન રાશિના જાતકનું આજનું રાશિફળ
Saraswati Rajyog 2026: કર્ક રાશિમાં બનશે 'સરસ્વતી રાજયોગ', 22 જૂનથી 4 રાશિઓની ચમકશે કિસ્મત
Saraswati Rajyog 2026: કર્ક રાશિમાં બનશે 'સરસ્વતી રાજયોગ', 22 જૂનથી 4 રાશિઓની ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જેઠમાં બદલાયા ચૈતરના સૂર
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસામાં હેરાનગતિ નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : બિમાર પડવાનું નક્કી
Gujarat Monsoon 2026: ચોમાસાના આગમનના નથી કોઈ અણસાર: હવામાન વિભાગની આગાહી
Gas Cylinder Blasts at Ahmedabad : અમદાવાદમાં ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર
પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર, ખાતામાં ₹2,000 આવ્યાનો મેસેજ ન આવ્યો હોય તો કરો આ કામ
પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર, ખાતામાં ₹2,000 આવ્યાનો મેસેજ ન આવ્યો હોય તો કરો આ કામ
Riddhi Rajpara: આરતી સાંગાણી બાદ વધુ એક ગાયિકાના લગ્નથી પાટીદાર સમાજમાં કેમ ઉઠ્યો આક્રોશ?
Riddhi Rajpara: આરતી સાંગાણી બાદ વધુ એક ગાયિકાના લગ્નથી પાટીદાર સમાજમાં કેમ ઉઠ્યો આક્રોશ?
આવતીકાલે લેવાનારી NEET UG 2026 પરીક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, કરાઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
આવતીકાલે લેવાનારી NEET UG 2026 પરીક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, કરાઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
અમરેલીમાં અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદનું આગમન, લીલીયા અને લાઠી રોડ પર પાણી પાણી!
અમરેલીમાં અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદનું આગમન, લીલીયા અને લાઠી રોડ પર પાણી પાણી!
રાજ્યની 8,000થી વધુ ST બસોમાં QR કોડથી અપાશે ફીડબેક, હવે એક સ્કેનથી દૂર થશે તમારી બધી ફરિયાદો
રાજ્યની 8,000થી વધુ ST બસોમાં QR કોડથી અપાશે ફીડબેક, હવે એક સ્કેનથી દૂર થશે તમારી બધી ફરિયાદો
IND vs AFG: અફઘાનિસ્તાને ભારતને જીતવા માટે આપ્યો 219 રનનો ટાર્ગેટ, કૃષ્ણાની 5 વિકેટ
IND vs AFG: અફઘાનિસ્તાને ભારતને જીતવા માટે આપ્યો 219 રનનો ટાર્ગેટ, કૃષ્ણાની 5 વિકેટ
ગુજરાત LRD પોલીસ ભરતીની પ્રોવિઝનલ આન્સર કી અને OMR શીટ જાહેર, ઓનલાઈન વાંધા અરજી માટે આ છેલ્લી તારીખ છે
ગુજરાત LRD પોલીસ ભરતીની પ્રોવિઝનલ આન્સર કી અને OMR શીટ જાહેર, ઓનલાઈન વાંધા અરજી માટે આ છેલ્લી તારીખ છે
Embed widget