શોધખોળ કરો

Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુંડળીમાં ગુરુની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાયો કરવાથી કુંડળીમાં રહેલ ગુરુ દોષ દૂર થાય છે.

Guru Purnima 2022:  અષાઢ માસના શુક્લ પક્ષની પૂનમને  ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વેદના રચયિતા મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. તેથી આ દિવસને વેદ વ્યાસ જીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસને અષાઢ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે.

પ્રાચીન સમયથી ગુરુનું વિશેષ મહત્વ છે. ગુરૂ જ જીવનમાં સાચા રસ્તે ચાલવાનું શીખવે છે. જ્યારે જ્યોતિષમાં ગુરુને ભગવાન વિષ્ણુ અને દેવ બૃહસ્પતિ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુંડળીમાં ગુરુની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાયો કરવાથી કુંડળીમાં રહેલ ગુરુ દોષ દૂર થાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

ગુરુ દોષ દૂર કરવાના ઉપાય

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આપના  પાસે ગુરુ ન હોય તો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તમારા ગુરુ માનીને તેમની પૂજા કરી શકો છો. એવું માનવામાં આવે છે કે, તેનાથી આ કુંડળીમાં ગુરુ દોષ દૂર થાય છે.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં ગુરુને બળવાન બનાવવા માટે 'ઓમ બૃહસ્પતયે નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. ખાસ કરીને ગુરુવારે આ મંત્રનો જાપ કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે. તેની શરૂઆત તમે ગુરુ પૂર્ણિમાથી કરી શકો છો.
  • કુંડળીમાં ગુરુ દોષ ઓછો કરવા અને ભાગ્યશાળી બનવા માટે ગુરુ પૂર્ણિમાના શુભ મુહૂર્ત પર ઘરમાં પુરોહિત દ્વારા સ્થાપિત ગુરુ યંત્રની સ્થાપના કરાવો અને  દરરોજ તેની પૂજા કરો.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ધંધામાં સતત નુકસાન થતું હોય તો અષાઢ ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા રંગના અનાજ, પીળા કપડા અથવા પીળા રંગની મીઠાઈ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને દાન કરો.
  • જો કોઈ વિદ્યાર્થીના મનમાં અભ્યાસને લઈને તણાવ હોય અથવા સફળતા ન મળવાનો ડર હોય તો તેણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગાયની સેવા કરવી જોઈએ.  આ દિવસે ગીતાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

14મીથી સૂર્યદેવ લાલઘૂમ! મંગળ-કેતુની જુગલબંધીમાં કઈ 3 રાશિઓના પાયા હચમચશે?
14મીથી સૂર્યદેવ લાલઘૂમ! મંગળ-કેતુની જુગલબંધીમાં કઈ 3 રાશિઓના પાયા હચમચશે?
Adi Shankaracharya Jayanti 2026: સનાતન ધર્મના આધારસ્તંભ હતા આદિ શંકરાચાર્ય; જાણો 4 દિશામાં કેમ બનાવ્યા 'ચાર મઠ'
Adi Shankaracharya Jayanti 2026: સનાતન ધર્મના આધારસ્તંભ હતા આદિ શંકરાચાર્ય; જાણો 4 દિશામાં કેમ બનાવ્યા 'ચાર મઠ'
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયાના અવસરે આ 5 મંત્રોના અચૂક કરવા જાપ, આર્થિક સંકટ દૂર કરશે મહાલક્ષ્મી
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયાના અવસરે આ 5 મંત્રોના અચૂક કરવા જાપ, આર્થિક સંકટ દૂર કરશે મહાલક્ષ્મી
Akshaya Tritiya Upay: અક્ષય તૃતિયાના અવસરે કરો આ ઉપાપ. આર્થિક સ્થિતિમાં થશે સુધાર, ધન આગમનના બનશે યોગ
Akshaya Tritiya Upay: અક્ષય તૃતિયાના અવસરે કરો આ ઉપાપ. આર્થિક સ્થિતિમાં થશે સુધાર, ધન આગમનના બનશે યોગ

વિડિઓઝ

Mehsana Politics : મહેસાણા કલેક્ટર કચેરીમાં જોરદાર ડ્રામા, કોંગ્રેસની સાથે AAPના કાર્યકરોનો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : કોણે પાડ્યો મેન્ડેટનો ખેલ?
Gujarat Hit Wave : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
Gopal Italia : અનેક સ્થળે કોંગ્રેસે ભાજપના માણસોને ટિકિટ આપી, ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આરોપ
Amreli News: ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલી ભાજપના MLAના પત્ની ભૂલ્યા ભાન, આપ્યું વિવાદાસ્પદ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ?
Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ?
CBSE Class 10th Result 2026: CBSE ધોરણ-10નું પરિણામ જલદી થશે જાહેર, DigiLocker પર આ રીતે કરી શકશો ચેક
CBSE Class 10th Result 2026: CBSE ધોરણ-10નું પરિણામ જલદી થશે જાહેર, DigiLocker પર આ રીતે કરી શકશો ચેક
Tatkal Ticket Booking: એજન્ટોના હાથમાં કેવી રીતે લાગી જાય છે તત્કાળ ટિકિટ? જાણો એ સિક્રેટ ટ્રિક જે કોઈ નથી જાણતું
Tatkal Ticket Booking: એજન્ટોના હાથમાં કેવી રીતે લાગી જાય છે તત્કાળ ટિકિટ? જાણો એ સિક્રેટ ટ્રિક જે કોઈ નથી જાણતું
BROમાં બહાર પડી 800થી વધુ પદો પર ભરતી, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
BROમાં બહાર પડી 800થી વધુ પદો પર ભરતી, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
SRH vs RR Highlights: હૈદરાબાદે રોક્યો રાજસ્થાનનો વિજયરથ, ડેબ્યૂ મેચમાં પ્રફુલ-સાકિબે મચાવ્યો તરખાટ
SRH vs RR Highlights: હૈદરાબાદે રોક્યો રાજસ્થાનનો વિજયરથ, ડેબ્યૂ મેચમાં પ્રફુલ-સાકિબે મચાવ્યો તરખાટ
IPL 2026 Points Table: સનરાઈઝર્સ હૈદરાબાદે ટોપ-4માં મારી એન્ટ્રી, હાર છતાં ટૉપ પર રાજસ્થાન
IPL 2026 Points Table: સનરાઈઝર્સ હૈદરાબાદે ટોપ-4માં મારી એન્ટ્રી, હાર છતાં ટૉપ પર રાજસ્થાન
Embed widget