શોધખોળ કરો

Guruvar Vrat: ગુરૂવાર વ્રત રાખતી વખતે રહો સાવધાન, ભૂલેને પણ ન કરો આ કામ,નહિ તો બગડી શકે છે બધો જ ખેલ

હિન્દુ ધર્મમાં ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દુ:ખ અને વિપત્તિ હંમેશ માટે દૂર થઈ જાય છે.

Guruvar Vrat: હિન્દુ ધર્મમાં ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દુ:ખ અને વિપત્તિ હંમેશ માટે દૂર થઈ જાય છે.

ગુરુવારનો દિવસ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ગુરુવારે વ્રત કરનાર વ્યક્તિ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા-અર્ચના કરીને ઇચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. ગુરુવારની ઉપવાસ પૂજામાં નિયમ ધર્મનું વિશેષ મહત્વ છે. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં ગરીબી આવે છે.

ભૂલથી પણ ન કરો આ કામ

  •  ગુરુવારે, તમારે દક્ષિણ અને પૂર્વની દિશા શૂળ હોવાના કારણે  આ દિશામાં મુસાફરી ન કરવી જોઈ
  • ગુરુવારના ઉપવાસ દરમિયાન મીઠું ખાવામાં આવતું નથી. તેથી ઉપરથી મીઠું નાખીને ખોરાક ન ખાવો.
  • ગુરુવારે વ્રત કરનાર વ્યક્તિએ દૂધ અને કેળાનું સેવન ન કરવું જોઈએ.
  • ગુરુવારે સાબુનો ઉપયોગ પ્રતિબંધિત છે. આ દિવસે સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ અને કપડાં પણ સાબુથી ધોવા જોઈએ નહીં. સ્ત્રીઓએ તેમના વાળ ધોવાનું ટાળવું જોઈએ.
  • ગુરુવારે નખ અને વાળ ન કાપવા જોઈએ. પુરુષોએ પોતાનું શેવિંગ ન કરવું જોઈએ. આના કારણે ધનહાનિ થવાની સંભાવના છે.
  • ગુરુવારે કોઈપણ પ્રકારનું દાન ન કરવું. પીળી વસ્તુઓ સિવાય અન્ય કોઈપણ વસ્તુનું દાન કરવું પ્રતિબંધિત છે.
  • ગુરુવારે  પૈસાની લેવડ-દેવડ ન કરવી જોઈએ. તેનાથી દેવું વધવાની શક્યતા વધી જાય છે.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ મોદીના જન્મદિવસ પર વ્લાદિમીર પુતિને કર્યો ફોનઃ મોદીએ કહ્યં -
પીએમ મોદીના જન્મદિવસ પર વ્લાદિમીર પુતિને કર્યો ફોનઃ મોદીએ કહ્યં - "રશિયા સાથેના સંબંધો...."
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
Asia Cup 2025: પાકિસ્તાને UAE સામે મેચ રમવાની ના પાડી, PCBના અચાનક નિર્ણયથી ક્રિકેટ જગતમાં હડકંપ
Asia Cup 2025: પાકિસ્તાને UAE સામે મેચ રમવાની ના પાડી, PCBના અચાનક નિર્ણયથી ક્રિકેટ જગતમાં હડકંપ
બિહારમાં SIR ને લઈ મચેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચે EVM ને લઈ લીધો મોટો નિર્ણય
બિહારમાં SIR ને લઈ મચેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચે EVM ને લઈ લીધો મોટો નિર્ણય
Advertisement

વિડિઓઝ

Amreli Crime | અમરેલીમાં એકતરફી પ્રેમીએ યુવતી પર કર્યો હુમલો, ધારાસભ્ય કૌશિક વેકરિયાએ શું કહ્યું?
Patna High Court: પટના HCનો કોંગ્રેસને મોટો ઝટકો, PM મોદી અને તેમની માતાનો AI વીડિયો હટાવવા આદેશ
Gujarat Rain Forecast : આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat Monsoon 2025: ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય?,  હવામાન વિભાગે શું કરી આગાહી
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાની દૂધ મંડળીમાં ગોટાળાના આરોપથી ખળભળાટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીના જન્મદિવસ પર વ્લાદિમીર પુતિને કર્યો ફોનઃ મોદીએ કહ્યં -
પીએમ મોદીના જન્મદિવસ પર વ્લાદિમીર પુતિને કર્યો ફોનઃ મોદીએ કહ્યં - "રશિયા સાથેના સંબંધો...."
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
Asia Cup 2025: પાકિસ્તાને UAE સામે મેચ રમવાની ના પાડી, PCBના અચાનક નિર્ણયથી ક્રિકેટ જગતમાં હડકંપ
Asia Cup 2025: પાકિસ્તાને UAE સામે મેચ રમવાની ના પાડી, PCBના અચાનક નિર્ણયથી ક્રિકેટ જગતમાં હડકંપ
બિહારમાં SIR ને લઈ મચેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચે EVM ને લઈ લીધો મોટો નિર્ણય
બિહારમાં SIR ને લઈ મચેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચે EVM ને લઈ લીધો મોટો નિર્ણય
આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રક-કારની ટક્કરમાં એક જ પરિવારના 7 લોકોના મોત
આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રક-કારની ટક્કરમાં એક જ પરિવારના 7 લોકોના મોત
એલ્યુમિનિયમના વાસણોમાં રસોઈ બનાવવી બની શકે છે ઘાતક, જાણો શરીરના કયા અંગોને કરે છે નુકસાન
એલ્યુમિનિયમના વાસણોમાં રસોઈ બનાવવી બની શકે છે ઘાતક, જાણો શરીરના કયા અંગોને કરે છે નુકસાન
‘કેટલાક ખેડૂતોને જેલમાં નાંખો એટલે બીજા આપોઆપ સુધરી જશે...’ – જાણો સુપ્રીમ કોર્ટ કોના પર ભડકી
‘કેટલાક ખેડૂતોને જેલમાં નાંખો એટલે બીજા આપોઆપ સુધરી જશે...’ – જાણો સુપ્રીમ કોર્ટ કોના પર ભડકી
75 વર્ષના થયા PM મોદી, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ખાસ અંદાજમાં પાઠવી જન્મદિવસની શુભેચ્છા
75 વર્ષના થયા PM મોદી, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ખાસ અંદાજમાં પાઠવી જન્મદિવસની શુભેચ્છા
Embed widget