શોધખોળ કરો

Guruvar Vrat: ગુરૂવાર વ્રત રાખતી વખતે રહો સાવધાન, ભૂલેને પણ ન કરો આ કામ,નહિ તો બગડી શકે છે બધો જ ખેલ

હિન્દુ ધર્મમાં ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દુ:ખ અને વિપત્તિ હંમેશ માટે દૂર થઈ જાય છે.

Guruvar Vrat: હિન્દુ ધર્મમાં ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દુ:ખ અને વિપત્તિ હંમેશ માટે દૂર થઈ જાય છે.

ગુરુવારનો દિવસ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ગુરુવારે વ્રત કરનાર વ્યક્તિ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા-અર્ચના કરીને ઇચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. ગુરુવારની ઉપવાસ પૂજામાં નિયમ ધર્મનું વિશેષ મહત્વ છે. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં ગરીબી આવે છે.

ભૂલથી પણ ન કરો આ કામ

  •  ગુરુવારે, તમારે દક્ષિણ અને પૂર્વની દિશા શૂળ હોવાના કારણે  આ દિશામાં મુસાફરી ન કરવી જોઈ
  • ગુરુવારના ઉપવાસ દરમિયાન મીઠું ખાવામાં આવતું નથી. તેથી ઉપરથી મીઠું નાખીને ખોરાક ન ખાવો.
  • ગુરુવારે વ્રત કરનાર વ્યક્તિએ દૂધ અને કેળાનું સેવન ન કરવું જોઈએ.
  • ગુરુવારે સાબુનો ઉપયોગ પ્રતિબંધિત છે. આ દિવસે સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ અને કપડાં પણ સાબુથી ધોવા જોઈએ નહીં. સ્ત્રીઓએ તેમના વાળ ધોવાનું ટાળવું જોઈએ.
  • ગુરુવારે નખ અને વાળ ન કાપવા જોઈએ. પુરુષોએ પોતાનું શેવિંગ ન કરવું જોઈએ. આના કારણે ધનહાનિ થવાની સંભાવના છે.
  • ગુરુવારે કોઈપણ પ્રકારનું દાન ન કરવું. પીળી વસ્તુઓ સિવાય અન્ય કોઈપણ વસ્તુનું દાન કરવું પ્રતિબંધિત છે.
  • ગુરુવારે  પૈસાની લેવડ-દેવડ ન કરવી જોઈએ. તેનાથી દેવું વધવાની શક્યતા વધી જાય છે.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ
12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ
2 જૂનથી કર્કમાં ગુરૂનું ગોચર, આ 3 રાશિ માટે ભાગ્યદયનો સુવર્ણ સમય, ઓક્ટોબર સુધી પ્રગતિની અપાર સંભાવવના
2 જૂનથી કર્કમાં ગુરૂનું ગોચર, આ 3 રાશિ માટે ભાગ્યદયનો સુવર્ણ સમય, ઓક્ટોબર સુધી પ્રગતિની અપાર સંભાવવના
Today's Horoscope: મકર સહિત આ રાશિના જાતક માટે લાભદાયી દિવસ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: મકર સહિત આ રાશિના જાતક માટે લાભદાયી દિવસ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: જૂન આ રાશિ માટે નિવડશે શુભ, બંપર લાભના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: જૂન આ રાશિ માટે નિવડશે શુભ, બંપર લાભના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget