શોધખોળ કરો

Kalsarp yog Upay: શું આપની કુંડળીમાં કાળસર્પ યોગ છે? તો માત્ર આ મુખી રૂદ્રાક્ષ ધારણ કરીને મેળવી શકશો દોષથી મુક્તિ

શું આપ કાળસર્પ યોગના કારણે પરેશાન છો તો નિવારણ માટે એક સરળ ઉપાય છે. માત્ર રૂદ્રાક્ષ ધારણ કરીને તેનાથી મુક્તિ મેળવી શકો છો.

Kalsarp yog Upay:કાળસર્પ યોગ પર અનેક શોધ થઇ છે. જ્યોતિષ એના પ્રભાવ ઓછો કરવા માટે અનેક ઉપાય બતાવે છે. કુંડળીમાં મુખ્યત્વે બાર પ્રકારના કાળસર્પ યોગ બતાવ્યા છે. આપણે કાળસર્પ દોષની શાંતિ માટે અનેક પ્રકારના ઉપાયોના વિષે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે, ફક્ત યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ કાળસર્પ યોગના પ્રભાવને ઓછો કરી શકાય છે.


Kalsarp yog Upay: શું આપની કુંડળીમાં કાળસર્પ યોગ છે? તો માત્ર આ મુખી રૂદ્રાક્ષ ધારણ કરીને મેળવી શકશો  દોષથી મુક્તિ

  •  પહેલા સ્થાને થતો કાળસર્પ યોગના માટે એકમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં નાખી ગળામાં ધારણ કરવો.
  •  બીજા સ્થાને થતો કાળસર્પ યોગના માટે પાંચમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ ગુરુવારના દિવસે કાળા દોરામાં નાખી ગળામાં પહેરવો.
  •  જો કાળસર્પ યોગ ત્રીજા સ્થાને થતો હોય તો ત્રણમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ લાલ દોરામાં નાખી મંગળવારે  ધારણ કરવો.
  •  ચોથા સ્થાને જો કાળસર્પ યોગ હોય તો બેમુખી, આઠમુખી, નવમુખી રુદ્રાક્ષ સફેદ દોરાનાં નાખી સોમવારે રાત્રીના સમયે ધારણ કરવો.
  •  પાંચમાં સ્થાને થતા કાળસર્પ યોગ હોય તો પાંચમુખી, આઠમુખી, નવમુખી રુદ્રાક્ષ પીળા દોરામાં ગુરુવારના દિવસે ધારણ કરવો.
  • છઠ્ઠા સ્થાને કાળસર્પ યોગના માટે મંગળવારના દિએવસે તીનમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ એક લાલ દોરામાં પહેરવો.
  •  સાતમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો છમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ એક ચળકતાં કે સફેદ દોરામાં રાત્રીના સમયે પહેરવો જોઇએ.
  •  આઠમાં સ્થાને કાળસર્પ યોગ થાય તો નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવો.
  •  નવમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો ગુરુવારના દિવસે બપોરે પીળા દોરામાં પાંચમુખી અને નવમુખી રુદ્રાક્ષ પહેરવો જોઇએ.
  •  દશમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો બુધવારના દિવસે સંધ્યા કાળે ચારમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ લીલા રંગના દોરામાં નાખી ધારણ કરવો.
  • અગિયારમાં સ્થાને જો કાળસર્પ યોગ હોય તો એક પીળા દોરામાં દશમુખી, ત્રીમુખી, ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.
  •  જો બારમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો શનિવારના દિવસે સાંજે સાતમુખી, આઠમુખી, અને નવમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં નાખી ગળામાં ધારણ કરવો.


Kalsarp yog Upay: શું આપની કુંડળીમાં કાળસર્પ યોગ છે? તો માત્ર આ મુખી રૂદ્રાક્ષ ધારણ કરીને મેળવી શકશો  દોષથી મુક્તિ

રુદ્રાક્ષને ધારણ કરવા માટે પહેલા પૂજા કરાવવાનું વિધાન છે.  કાળસર્પ દોષ શાંતિની પૂજાની પછી આ રુદ્રાક્ષ ધારણ કરવાથી કાળસર્પ યોગવાળાના જીવનમાંથી કાળસર્પ યોગનો પ્રભાવ ઓછો થઇ જશે. આ દોષવાળા જાતક  અદભુત માનસિક શાંતિ અને સુખનો અનુભવ કરી શકશે.

-જ્યોતિષાચાર્ય, તુષાર જોષી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Nitish Kumar Oath Ceremony Live: બિહારમાં આજે નીતિશ કુમારનો શપથ ગ્રહણ સમારોહ
Nitish Kumar Oath Ceremony Live: બિહારમાં આજે નીતિશ કુમારનો શપથ ગ્રહણ સમારોહ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Grah Gochar 2026: વર્ષ 2026માં આ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ ત્રણ રાશિઓને થશે આર્થિક નુકસાન
Grah Gochar 2026: વર્ષ 2026માં આ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ ત્રણ રાશિઓને થશે આર્થિક નુકસાન
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Nitish Kumar Oath Ceremony Live: બિહારમાં આજે નીતિશ કુમારનો શપથ ગ્રહણ સમારોહ
Nitish Kumar Oath Ceremony Live: બિહારમાં આજે નીતિશ કુમારનો શપથ ગ્રહણ સમારોહ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Grah Gochar 2026: વર્ષ 2026માં આ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ ત્રણ રાશિઓને થશે આર્થિક નુકસાન
Grah Gochar 2026: વર્ષ 2026માં આ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ ત્રણ રાશિઓને થશે આર્થિક નુકસાન
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
Asia Cup Rising Stars 2025: ડિફેન્ડિંગ ચેમ્પિયન અફઘાનિસ્તાન બહાર, સેમિફાઈનલમાં કોની સામે ટકરાશે ઈન્ડિયા-એ
Asia Cup Rising Stars 2025: ડિફેન્ડિંગ ચેમ્પિયન અફઘાનિસ્તાન બહાર, સેમિફાઈનલમાં કોની સામે ટકરાશે ઈન્ડિયા-એ
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Embed widget