શોધખોળ કરો

Jaya Ekadashi 2022: જયા એકાદશીએ આ ઉપાય કરવાથી મળે છે વિશેષફળ, વિષ્ણુની સાથે લક્ષ્મીજીને આ રીતે કરો અભિષેક, ધનપ્રાપ્તિના બનશે યોગ

Jaya Ekadashi 2022: આજે (12 ફેબ્રુઆરી, શનિવાર) માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ છે. તેને જયા (જયા એકાદશી 2022), અજા અને ભીષ્મ એકાદશી (ભીષ્મ એકાદશી 2022) કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં આ તિથિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

Jaya Ekadashi 2022: આજે (12 ફેબ્રુઆરી, શનિવાર) માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ છે. તેને જયા (જયા એકાદશી 2022), અજા અને ભીષ્મ એકાદશી (ભીષ્મ એકાદશી 2022) કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં આ તિથિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

આ વખતે જયા એકાદશી પર બુધાદિત્ય યોગ અને ચંદ્ર-મંગળના સંબંધને કારણે મકર રાશિમાં મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. તેમજ ચંદ્ર પર ગુરૂની દ્રષ્ટિ હોવી પણ શુભ રહેશે. સાથે જ શનિ પોતાની રાશિમાં રહીને શશ યોગ બનાવી રહ્યો છે. ગ્રહોની આ શુભ સ્થિતિથી વ્રતનું પુણ્ય ફળ વધુ વધશે. આ શુભ યોગોમાં ઉપવાસ, પૂજા અને ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે.

એકાદશી ફળનું મહત્વ

જયા એકાદશીનું વ્રત કરનારના પિતૃ કુયોનિનો ત્યાગ કરીને સ્વર્ગમાં જાય છે. પિતૃ પક્ષે એકાદશીનું વ્રત કરનારની દસ પેઢી, માતૃપક્ષે દસ પેઢી અને પત્ની પક્ષે દસ પેઢીને પણ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી વ્રતની અસરથી પુત્ર, ધન અને કીર્તિમાં વધારો થાય છે.

ઉપવાસ દરમિયાન શું ખાઈ શકાય અને શું ન ખાઈ શકાય?

આ વ્રતમાં એક સમયે માત્ર ફ્રુટ દૂધ  ખાવામાં આવે છે. ઉપવાસ કરનાર વ્યક્તિએ કોઈપણ પ્રકારનું અનાજ, સામાન્ય મીઠું, લાલ મરચું અને અન્ય મસાલા ન ખાવા જોઈએ.

આ વ્રતમાં સિધાડાના લોટની વસ્તુઓ,સાબુદાણા, માવાની  મીઠાઈઓ, દૂધ-દહીં અને ફળો લઇ શકાય છે. તેમજ આ જ તમામ વસ્તુઓ દાન કરવાનું પણ મહત્વ છે.

એકાદશીના વ્રત પછી દિવસે આપે  લોટ, કઠોળ, મીઠું, ઘી, તેલ વગેરે રસોઇની કાચી સામગ્રી એટલે કે સિંધું દેવાનું પણ વિધાન છે. જરૂરિયાત મંદ લોકોને આ વસ્તુઓ દાન કરવી જોઇએ. ત્યારબાદ જ બીજે દિવસે વ્રત તોડવાનું વિધાન છે.  

આ ઉપાય કરો

    1.એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનો ગાયના દૂધથી અભિષેક કરો. તેનાથી ધન અને ધનલાભનો યોગ બને છે.

  1. ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો, પીળા ફૂલ, પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરો. આ ઉપાય કરવાથી ગુરુ ગ્રહના દોષ પણ ઓછા થાય છે.
  2. એકાદશી પર પીપળને જળ ચઢાવો અને તેની પૂજા કરો. પીપળને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ પણ માનવામાં આવે છે.
  3. ગાયના દૂધમાંથી ખીર બનાવો, તેમાં થોડું કેસર ઉમેરો. તેને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. અર્પણ કરતા પહેલા ખીરમાં તુલસીના પાન નાખો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget