શોધખોળ કરો

Jaya Ekadashi 2022: જયા એકાદશીએ આ ઉપાય કરવાથી મળે છે વિશેષફળ, વિષ્ણુની સાથે લક્ષ્મીજીને આ રીતે કરો અભિષેક, ધનપ્રાપ્તિના બનશે યોગ

Jaya Ekadashi 2022: આજે (12 ફેબ્રુઆરી, શનિવાર) માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ છે. તેને જયા (જયા એકાદશી 2022), અજા અને ભીષ્મ એકાદશી (ભીષ્મ એકાદશી 2022) કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં આ તિથિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

Jaya Ekadashi 2022: આજે (12 ફેબ્રુઆરી, શનિવાર) માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ છે. તેને જયા (જયા એકાદશી 2022), અજા અને ભીષ્મ એકાદશી (ભીષ્મ એકાદશી 2022) કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં આ તિથિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

આ વખતે જયા એકાદશી પર બુધાદિત્ય યોગ અને ચંદ્ર-મંગળના સંબંધને કારણે મકર રાશિમાં મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. તેમજ ચંદ્ર પર ગુરૂની દ્રષ્ટિ હોવી પણ શુભ રહેશે. સાથે જ શનિ પોતાની રાશિમાં રહીને શશ યોગ બનાવી રહ્યો છે. ગ્રહોની આ શુભ સ્થિતિથી વ્રતનું પુણ્ય ફળ વધુ વધશે. આ શુભ યોગોમાં ઉપવાસ, પૂજા અને ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે.

એકાદશી ફળનું મહત્વ

જયા એકાદશીનું વ્રત કરનારના પિતૃ કુયોનિનો ત્યાગ કરીને સ્વર્ગમાં જાય છે. પિતૃ પક્ષે એકાદશીનું વ્રત કરનારની દસ પેઢી, માતૃપક્ષે દસ પેઢી અને પત્ની પક્ષે દસ પેઢીને પણ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી વ્રતની અસરથી પુત્ર, ધન અને કીર્તિમાં વધારો થાય છે.

ઉપવાસ દરમિયાન શું ખાઈ શકાય અને શું ન ખાઈ શકાય?

આ વ્રતમાં એક સમયે માત્ર ફ્રુટ દૂધ  ખાવામાં આવે છે. ઉપવાસ કરનાર વ્યક્તિએ કોઈપણ પ્રકારનું અનાજ, સામાન્ય મીઠું, લાલ મરચું અને અન્ય મસાલા ન ખાવા જોઈએ.

આ વ્રતમાં સિધાડાના લોટની વસ્તુઓ,સાબુદાણા, માવાની  મીઠાઈઓ, દૂધ-દહીં અને ફળો લઇ શકાય છે. તેમજ આ જ તમામ વસ્તુઓ દાન કરવાનું પણ મહત્વ છે.

એકાદશીના વ્રત પછી દિવસે આપે  લોટ, કઠોળ, મીઠું, ઘી, તેલ વગેરે રસોઇની કાચી સામગ્રી એટલે કે સિંધું દેવાનું પણ વિધાન છે. જરૂરિયાત મંદ લોકોને આ વસ્તુઓ દાન કરવી જોઇએ. ત્યારબાદ જ બીજે દિવસે વ્રત તોડવાનું વિધાન છે.  

આ ઉપાય કરો

    1.એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનો ગાયના દૂધથી અભિષેક કરો. તેનાથી ધન અને ધનલાભનો યોગ બને છે.

  1. ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો, પીળા ફૂલ, પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરો. આ ઉપાય કરવાથી ગુરુ ગ્રહના દોષ પણ ઓછા થાય છે.
  2. એકાદશી પર પીપળને જળ ચઢાવો અને તેની પૂજા કરો. પીપળને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ પણ માનવામાં આવે છે.
  3. ગાયના દૂધમાંથી ખીર બનાવો, તેમાં થોડું કેસર ઉમેરો. તેને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. અર્પણ કરતા પહેલા ખીરમાં તુલસીના પાન નાખો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget