શોધખોળ કરો

Karwa Chauth 2021: કુંવારી કન્યા પણ રાખી શકે છે કરવા ચૌથનું વ્રત, જાણો શું થાય લાભ અને વ્રતના નિયમ

Karwa Chauth 2021:આજે કરવા ચૌથ છે. કરવા ચોથનું વ્રત પરણિત તેમજ કુંવારી કન્યા પણ રાખી શકે છે. જાણીએ તેનાથી શું લાભ થાય છે અને તેના નિયમ શું છે.

Karwa Chauth 2021:આજે કરવા ચૌથ છે. કરવા ચોથનું વ્રત પરણિત તેમજ કુંવારી કન્યા પણ રાખી શકે  છે. જાણીએ તેનાથી શું લાભ થાય છે અને તેના નિયમ શું છે.

સામાન્ય રીતે માત્ર પરિણીત મહિલાઓએ જ કરવા ચોથનું વ્રત રાખચી હોય છે. પરંતુ  એવું નથી. અપરિણીત છોકરીઓ પણ કરવ ચોથનું વ્રત રાખી શકે છે. એવું કહેવામાં આવે છે કે અપરિણીત છોકરીઓ ઇચ્છિત વર મેળવવા માટે આ દિવસે કરવ ચોથનું વ્રત રાખી શકે છે. પ્રેમ વિવાહમાં આવતા વિધ્નને દૂર કરવા માટે પણ કુંવારી યુવતીઓ આ વ્રત રાખે છે.

કરવા ચૌથનું વ્રત ઇચ્છિત વરની પ્રાપ્તિ માટે તેમજ પતિના દિર્ઘ આયુષ્યની કામના સાથે મહિલાઓ આ વ્રત કરે છે.

 કરવા ચોથ વ્રતના દિવસે આ કન્યાઓની દેવી પાર્વતીની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. અવિવાહિત કન્યાઓની પૂજા કર્યા બાદ તેઓ પરાણા કરી શકે છે. તેમજ કુંવારી કન્યા જો આ વ્રત રાખે તો તે ચંદ્ર જોયા બાદ નહી પરંતુ તેબદલે, તારાઓ જોયા પછી ઉપવાસ તોડી શકે છે.

લગ્ન પહેલા કે અપરિણીત છોકરીઓએ જો  કરવા ચોથનું વ્રત રાખ્યું હોય તો તેણે સરગીને બદલે ફળ ખાવા જોઈએ.

નિર્જલા ઉપવાસ કરવાને બદલે, અપરિણીત છોકરીઓને ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે.

તેઓએ તારાઓને ચાળણી વગર અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડવો જોઈએ.

આ પણ વાંચો

Dhanteras 2021 :ધન તેરસના દિવસે આ 5 કામ સાથે અને આ વસ્તુની કરો ખરીદી, થઇ જશો માલામાલ

Diwali 2021: આરતી વિના મા લક્ષ્મીની પૂજા નથી થતી પૂર્ણ, જાણો આ વર્ષે દિવાળી પર શું છે ખૂબ જ ખાસ

સમુદ્ર શાસ્ત્ર: ભાગ્યશાળી હોય છે એ યુવતીઓ જેના શરીરમાં અહીં હોય છે તલ

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget