શોધખોળ કરો

Karwa Chauth 2021: કુંવારી કન્યા પણ રાખી શકે છે કરવા ચૌથનું વ્રત, જાણો શું થાય લાભ અને વ્રતના નિયમ

Karwa Chauth 2021:આજે કરવા ચૌથ છે. કરવા ચોથનું વ્રત પરણિત તેમજ કુંવારી કન્યા પણ રાખી શકે છે. જાણીએ તેનાથી શું લાભ થાય છે અને તેના નિયમ શું છે.

Karwa Chauth 2021:આજે કરવા ચૌથ છે. કરવા ચોથનું વ્રત પરણિત તેમજ કુંવારી કન્યા પણ રાખી શકે  છે. જાણીએ તેનાથી શું લાભ થાય છે અને તેના નિયમ શું છે.

સામાન્ય રીતે માત્ર પરિણીત મહિલાઓએ જ કરવા ચોથનું વ્રત રાખચી હોય છે. પરંતુ  એવું નથી. અપરિણીત છોકરીઓ પણ કરવ ચોથનું વ્રત રાખી શકે છે. એવું કહેવામાં આવે છે કે અપરિણીત છોકરીઓ ઇચ્છિત વર મેળવવા માટે આ દિવસે કરવ ચોથનું વ્રત રાખી શકે છે. પ્રેમ વિવાહમાં આવતા વિધ્નને દૂર કરવા માટે પણ કુંવારી યુવતીઓ આ વ્રત રાખે છે.

કરવા ચૌથનું વ્રત ઇચ્છિત વરની પ્રાપ્તિ માટે તેમજ પતિના દિર્ઘ આયુષ્યની કામના સાથે મહિલાઓ આ વ્રત કરે છે.

 કરવા ચોથ વ્રતના દિવસે આ કન્યાઓની દેવી પાર્વતીની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. અવિવાહિત કન્યાઓની પૂજા કર્યા બાદ તેઓ પરાણા કરી શકે છે. તેમજ કુંવારી કન્યા જો આ વ્રત રાખે તો તે ચંદ્ર જોયા બાદ નહી પરંતુ તેબદલે, તારાઓ જોયા પછી ઉપવાસ તોડી શકે છે.

લગ્ન પહેલા કે અપરિણીત છોકરીઓએ જો  કરવા ચોથનું વ્રત રાખ્યું હોય તો તેણે સરગીને બદલે ફળ ખાવા જોઈએ.

નિર્જલા ઉપવાસ કરવાને બદલે, અપરિણીત છોકરીઓને ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે.

તેઓએ તારાઓને ચાળણી વગર અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડવો જોઈએ.

આ પણ વાંચો

Dhanteras 2021 :ધન તેરસના દિવસે આ 5 કામ સાથે અને આ વસ્તુની કરો ખરીદી, થઇ જશો માલામાલ

Diwali 2021: આરતી વિના મા લક્ષ્મીની પૂજા નથી થતી પૂર્ણ, જાણો આ વર્ષે દિવાળી પર શું છે ખૂબ જ ખાસ

સમુદ્ર શાસ્ત્ર: ભાગ્યશાળી હોય છે એ યુવતીઓ જેના શરીરમાં અહીં હોય છે તલ

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે દિવસ રહેશે લાભદાયક, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે દિવસ રહેશે લાભદાયક, જાણો મેષથી મીનનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
Embed widget