શોધખોળ કરો

Nirjala Ekadashi 2023 : નિર્જળા એકાદશી ક્યારે છે? વિષ્ણુની અસીમ કૃપા માટે આ એક કરો ઉપાય, સઘળી સમસ્યાનો આવશે ઉકેલ

Nirjala Ekadashi Pujan Vidhi: 31મી મેના રોજ નિર્જલા એકાદશી વ્રત રાખવામાં આવશે. આ દિવસે કેટલાક ખાસ નિયમો છે જેનું પાલન ન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી.

Nirjala Ekadashi Pujan Vidhi: 31મી મેના રોજ નિર્જલા એકાદશી વ્રત રાખવામાં આવશે. આ દિવસે કેટલાક ખાસ નિયમો છે જેનું પાલન ન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી.

હિન્દુ ધર્મમાં તમામ એકાદશીઓમાં નિર્જલા એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વર્ષની તમામ એકાદશીઓમાં નિર્જલા એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિર્જલા એકાદશીના ઉપવાસથી ભગવાન વિષ્ણુ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે. આ વખતે 31મી મેના રોજ નિર્જલા એકાદશી વ્રત રાખવામાં આવશે. આ દિવસે કેટલાક ખાસ નિયમો છે જેનું પાલન ન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી. આવો જાણીએ આ દિવસે કયું કામ અશુભ માનવામાં આવે છે અને બિલકુલ ન કરવું જોઈએ.

નિર્જળા એકાદશીએ આ રીતે પ્રાપ્ત કરો વિષ્ણુની કૃપા

નિર્જળા એકાદશીના દિવસે વહેલા ઉઠીને દૈનિક કાર્ય બાદ વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવાથી સઘળી સમસ્યા દૂર થાય છે. તેમજ મૃત્યુ બાદ  મોક્ષની પ્રાપ્તિ થાય છે

નિર્જળા એકદાશીએ ન કરો આ કામ

નિર્જળા એકાદશીનું વ્રત પાણી વિના કરવામાં આવે છે, પરંતુ જો તમે નિર્જળા વ્રત ન રાખી શકતા હોવ તો પણ આ દિવસે ભૂલથી પણ ભાત ન ખાવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચોખા ખાવાથી આગામી જન્મમાં કરોળિયાના રૂપમાં અથવા કોઇ પણ  જીવજંતુઓનો રૂપે થાય છે.

આ દિવસે ભૂલથી પણ મીઠું ન ખાવું જોઈએ. મીઠું ખાવાથી એકાદશી અને ગુરુના ફળનો નાશ થાય છે. આ દિવસે મસૂર, મૂળો, રીંગણ, ડુંગળી, લસણ, સલગમ, કોબી અને કઠોળનું સેવન પણ ન કરવું જોઈએ. જો તમે પાણી વગરનું વ્રત ન રાખી શકતા હોવ તો આ દિવસે તમારે માત્ર સાત્વિક ફળો જ ખાવા જોઈએ.

જો તમે નિર્જલા એકાદશીનો ઉપવાસ કરતા હોવ તો વ્રતના એક દિવસ પહેલા એટલે કે દશમીના દિવસથી તમારા ભોજન પર વિશેષ ધ્યાન ન આપો. આ દિવસે કોઈપણ પ્રકારનો તામસિક, માંસાહારી ખોરાક ન લેવો. આ સિવાય આલ્કોહોલ અને તમામ પ્રકારના ડ્રગ્સથી દૂર રહો.

નિર્જલા એકાદશીના દિવસે મન, કર્મ અને વાણીથી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એકાદશીના દિવસે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ અને ન તેને સ્પર્શવું જોઈએ. એવી માન્યતા છે કે આ દિવસે તુલસી માતા પણ ઉપવાસ કરે છે.

આ દિવસે ભૂલથી પણ કોઈપણ પ્રકારના વાદ-વિવાદમાં ન પડવું. વ્રતની આગલી રાત અને ઉપવાસની આખી રાત સૂવું ન જોઈએ. આ બંને દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

નિર્જલા એકાદશીના દિવસે પલંગ પર ન સૂવું જોઈએ. આ દિવસે જમીન પર ગાદલું મૂકીને આરામ કરવો જોઈએ. આ દિવસે ઘર સાફ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, સફાઇથી થતા સૂક્ષ્મ જીવોના નાશના પાપકર્મ માટે આપ  જવાબદાર બનો છો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA 1st ODI: રાંચીમાં રનોનું ઘોડાપૂર! 681 રનનો રોમાંચ અને વિરાટની સદી બાદ કુલદીપનો જાદુ; ભારતે 17 રને મેળવી શાનદાર જીત
IND vs SA 1st ODI: રાંચીમાં રનોનું ઘોડાપૂર! 681 રનનો રોમાંચ અને વિરાટની સદી બાદ કુલદીપનો જાદુ; ભારતે 17 રને મેળવી શાનદાર જીત
Sasan Gir Online Fraud: જંગલમાં બેસીને આખા ભારતને લૂંટતો હતો! સાસણ ગીરના નામે છેતરપિંડી કરનાર માસ્ટરમાઈન્ડ આખરે ઝડપાયો
Sasan Gir Online Fraud: જંગલમાં બેસીને આખા ભારતને લૂંટતો હતો! સાસણ ગીરના નામે છેતરપિંડી કરનાર માસ્ટરમાઈન્ડ આખરે ઝડપાયો
Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
IND vs SA: શું રોહિત શર્માએ વિરાટ માટે 'ગાળ' બોલી? સદી પૂરી થતાં જ કેમેરામાં કેદ થઈ ગયું 'હિટમેન'નું રિએક્શન! જુઓ Video
IND vs SA: શું રોહિત શર્માએ વિરાટ માટે 'ગાળ' બોલી? સદી પૂરી થતાં જ કેમેરામાં કેદ થઈ ગયું 'હિટમેન'નું રિએક્શન! જુઓ Video
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |આરોપીઓને કોનો આશરો ?
Hun To Bolish | હું તો બોલીશ | મોતના ઢાંકણા કોનું પાપ ?
SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 1st ODI: રાંચીમાં રનોનું ઘોડાપૂર! 681 રનનો રોમાંચ અને વિરાટની સદી બાદ કુલદીપનો જાદુ; ભારતે 17 રને મેળવી શાનદાર જીત
IND vs SA 1st ODI: રાંચીમાં રનોનું ઘોડાપૂર! 681 રનનો રોમાંચ અને વિરાટની સદી બાદ કુલદીપનો જાદુ; ભારતે 17 રને મેળવી શાનદાર જીત
Sasan Gir Online Fraud: જંગલમાં બેસીને આખા ભારતને લૂંટતો હતો! સાસણ ગીરના નામે છેતરપિંડી કરનાર માસ્ટરમાઈન્ડ આખરે ઝડપાયો
Sasan Gir Online Fraud: જંગલમાં બેસીને આખા ભારતને લૂંટતો હતો! સાસણ ગીરના નામે છેતરપિંડી કરનાર માસ્ટરમાઈન્ડ આખરે ઝડપાયો
Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
IND vs SA: શું રોહિત શર્માએ વિરાટ માટે 'ગાળ' બોલી? સદી પૂરી થતાં જ કેમેરામાં કેદ થઈ ગયું 'હિટમેન'નું રિએક્શન! જુઓ Video
IND vs SA: શું રોહિત શર્માએ વિરાટ માટે 'ગાળ' બોલી? સદી પૂરી થતાં જ કેમેરામાં કેદ થઈ ગયું 'હિટમેન'નું રિએક્શન! જુઓ Video
Junagadh Panchayat Election: રાજકારણમાં મોટા ફેરફાર! જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં નવું રોટેશન જાહેર, 27% OBC અનામત લાગુ
Junagadh Panchayat Election: રાજકારણમાં મોટા ફેરફાર! જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં નવું રોટેશન જાહેર, 27% OBC અનામત લાગુ
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Embed widget