શોધખોળ કરો

Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

Navratri 2024: સર્વ પિતૃ અમાવસ્યા પિતૃ પક્ષનો છેલ્લો દિવસ છે, બીજા દિવસથી નવરાત્રી શરૂ થઈ રહી છે, આવી સ્થિતિમાં તમે અમાવસ્યા પર નવરાત્રિની પૂજા સામગ્રી ખરીદી શકો છો કે નહિ જાણો શું છે વિધાન

Navratri Start Date 2024: પિતૃ પક્ષમાં આપણે આપણા  પૂર્વજોને યાદ કરીએ છીએ જેઓ આ ર દુનિયા છોડીને ગયા છે અને તેમને આદર આપીએ છીએ અને તર્પણ અને પિંડ દાન દ્વારા તેમને સંતુષ્ટ કરીએ છીએ. શ્રાદ્ધ પક્ષ સંપૂર્ણપણે 15 દિવસ પૂર્વજોને સમર્પિત છે, તેથી કહેવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવી અને કોઇ નવી વસ્તુની શરૂઆત કરવી નિષેઘ છે.

 આવું કરવાથી આપણું ધ્યાન પૂર્વજોથી હટી જાય છે અને આપણા પૂર્વજોની આત્માને ઠેસ પહોંચે છે. તેથી  પિતૃપક્ષ સમાપ્ત થતાં જ બીજા દિવસે શારદીય નવરાત્રિ શરૂ થતા નવા કામ નવી ખરીદી કરી શકાય છે, આવી સ્થિતિમાં શું સર્વ પિતૃ અમાવસ્યા પર નહિ પરંતુ પ્રથમ નોરતાથી  નવરાત્રિની પૂજા સામગ્રી ખરીદી  શકાય છે.

 પિતૃપક્ષમાં પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. ભાદરનાની ની પૂર્ણિમાના દિવસે 17 સપ્ટેમ્બરે શરૂ થયેલ પિતૃ પક્ષ હવે તેના અંતને આરે છે. સર્વ પિતૃ અમાવસ્યા 2જી ઓક્ટોબરે છે. આ દિવસે પૂર્વજો તેમની દુનિયામાં પાછા ફરશે, બીજા દિવસે 3જી ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે.

શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે, જેના માટે ભક્તો પહેલાથી જ કલશની પૂજા અને સ્થાપના માટે તૈયારી કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર પિતૃ પક્ષમાં નહિ પરતું નોરતાના પ્રથમ દિવસે જ તેની ખરીદી કરી શકાય છે. આ વર્ષે નવરાત્રિમાં ઘટસ્થાપનનો શુભ સમય 3 ઓક્ટોબર 2024ના રોજ સવારે 06.24 થી 08.45 સુધીનો છે.

જે લોકોને તેમના વડવાઓની મૃત્યુ તિથિ ખબર નથી તેઓ  સર્વ પિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધ કરી શકે છે કહેવાય છે કે આ દિવસ કરેલ શ્રાદ્ધકર્મ દરેક પિતૃને પહોંચે છે શ્રાદ્ધ વિધિ બાદ અમાવસ્યા સમાપ્ત થયા બાદ પિતરને વિદાય આપીને તેમના આશિષ લઇને નવા કાર્યોની શરૂઆત નવી ખરીદી વગેરે કરી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.            

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget