શોધખોળ કરો

હનુમાન જયંતીના અવસરે આ 12 નામના અચૂક કરો પાઠ, જીવનના દરેક સંકટથી મળશે મુક્તિ, જાણો વિધિ વિધાન

પંચાંગ મુજબ, ચૈત્ર પૂર્ણિમા 23 એપ્રિલ 2024ના રોજ સવારે 03.25 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 24 એપ્રિલ 2024ના રોજ સવારે 05.18 વાગ્યે સમાપ્ત થશે

Hanuman Janmotsav 2024:ચૈત્ર મહિનામાં હનુમાન જયંતી આવે છે. બજરંગબલીના ભક્તો આ દિવસે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા અને પાઠ કરે છે. તેમના 12 નામનું પણ વિશેષ મહત્વ છે.

પંચાંગ મુજબ, ચૈત્ર પૂર્ણિમા 23 એપ્રિલ 2024ના રોજ સવારે 03.25 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 24 એપ્રિલ 2024ના રોજ સવારે 05.18 વાગ્યે સમાપ્ત થશે.  હનુમાનજી જંયતીના અવસરે બજરંગ બલિના 12 નામોના પાઠ કરવાનું વિશેષ મહત્વ છે. જાણીએ શું છે તેનો ફાયદા....

બજરંગબલીના 12 નામ યાદ કરવાથી  ન માત્ર આયુષ્ય વધે છે. પરંતુ તમામ સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે. જે કોણ પણ વ્યક્તિ શ્રદ્ધાથી હનુમાનજી મહારાજના આ નામના જાપ કરે છે તેમને દરેક સંકટમાંથી મુક્તિ મળશે છે. હનુમંતજીના આ ચત્કારિક નામ ક્યાં છે, જાણીએ....

પ્રસ્તુત છે બજરંગ બલીના 12 ચમત્કારી નામો:

1 ઓમ હનુમાન

2 ઓમ અંજની સુત

3 ઓમ વાયુ પુત્ર

4 ઓમ મહાબલ

5 ઓમ રમેષ્ઠ

6 ઓમ ફાલ્ગુન સખા

7 ઓમ પિંગાક્ષ

8 ઓમ અમિત વિક્રમ

9 ઓમ ઉદધિક્રમણ

10 ઓમ સીતા શોક વિનાશ

11 ઓમ લક્ષ્મણ પ્રાણ દાતા

12 ઓમ દશગ્રીવ દર્પહા

12 નામનો આ રીતે કરો જાપ

ઓમ હનુમતે નમઃ, 2. અંજની-સુનવે નમઃ, 3. વાયુ-પુત્રાય નમઃ, 4. મહા-બાલાય નમઃ, 5. શ્રી રમેષ્ટાય નમઃ, 6. ઓમ ફાલ્ગુન-સખાય નમઃ, 7. પિંગાક્ષાય નમઃ, 8. અમિત-વિક્રમાય નમઃ , 9. ઉદાધિ-ક્રમનાય નમઃ, 10. સીતા-શોક-વિનાશકાય નમઃ, 11. લક્ષ્મણ-પ્રાણ-દિન નમઃ અને 12. દશ-મુખ-દર્પ-હરાય નમઃ.

12 નામનો અલૌકિક મહિમા

  •  જે વ્યક્તિ સવારે આ 12 નામના પાઠ કરે છે. તેમને દિર્ઘાયુનું વરદાન મળે છે.  
  • નિત્યક્રમ મુજબ રોજ નામનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્તિ થાય છે.
  •  જે વ્યક્તિ બપોરે નામ લે છે તે ધનવાન બને છે.
  • બપોરે અને સાંજે નામ લેનાર વ્યક્તિ પારિવારિક સુખથી સંતુષ્ટિ મળે  છે.
  • જે વ્યક્તિ રાત્રે સૂતી વખતે નામનો પાઠ કરે છે, તે શત્રુ પર વિજય મેળવે છે.
  •  ઉપરોક્ત સમય સિવાય શ્રીહનુમાનજી મહારાજના આ નામનો પાઠ કરવાથી વ્યક્તિનું દરેક અનિષ્ટથી રક્ષણ થાય છે.   

-જ્યોતિષાચાર્ય તુષાર જોશી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget